બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Allopathy is a stupid science :Baba Ramdev

નિવેદન / એલોપેથીની દવા ખાઈને લાખો લોકો મરી ગયા...: બાબા રામદેવે આપ્યું એવું વિવાદિત નિવેદન કે FIR નોંધાઈ

ParthB

Last Updated: 11:03 AM, 22 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેરમાં જ્યારે બ્લેક ફંગસને પણ અમુક રાજ્યોમાં મહામારી જાહેર કરી છે ત્યારે બાબા રામદેવે કોરોનાની દવા લઈ એક મોટું નિવેદન આપ્યું છે.

  • એક કાર્યકર્મમમાં તેમણે આવું નિવેદન આપ્યું
  • કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ
  • બાબા રામદેવના આવા નિવેદનથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

એક કાર્યકર્મમમાં તેમણે આવું નિવેદન આપ્યું
હાલ મહામારીને કારણે તેઓ ઓછી સંખ્યામાં લોકોને કાર્યકર્મોમાં પ્રવેશ આપે છે. આ કાર્યક્રમમાં જ તેમણે એલોપેથી દવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે દાવો કર્યો છે કે એલોપેથી દવાના કારણે જ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મોંઘા ભાવના મળતા ઇન્જેક્શનો આ રોગ સામે નિષ્ફળ ગયા છે. 
હાઈડ્રોક્સીક્લોરોક્વિન, રેમડેસિવિર ઇન્જેક્શનો પણ દર્દીઓ પર કોઈ અસર નથી કરતી. સાથે જ કોરોનામાં થતી અમુક સારવાર પર પણ ફેઇલ ગઈ છે. 

કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ 
સાથે જ તેમણે કહ્યું કે કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ડોકટરો માત્ર તાવ ઉતારવાની દવા આપે છે. પણ જેના કારણે તાવ આવે છે તે રોગનું નિદાન કરે તેવી દવા તમારી પાસે નથી.બાબા રામદેવે કહ્યું કે ઓક્સિજનની અછત, સારવાર ન મળવાના કારણે જેટલા મૃત્યુ થયા છે તેનાથી અનેક ગણા વધુ મૃત્યુ એલોપેથી દવા લેવાથી થયા છે. બાબા રામદેવે કહ્યું કે એલોપેથી સાયન્સ સંપૂર્ણ ખરાબ નથી. અમે તેનું સ્વાગત કરીએ છીએ.

બાબા રામદેવના આવા નિવેદનથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 
બાબા રામદેવના આવા વિવાદાસ્પદ નિવેદનથી મેડિકલ સાયન્સ પણ રોષે ભરાયું હતું.જોકે આ મામલે હવે બાબા રામદેવ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. કોવિડની સારવાર પર સવાલ ઉઠાવવા બદલ બાબા રામદેવ વિરુદ્ધ IMAના વાઈસ પ્રેસિડેન્ટ નવજોતસિંહ દહીયાએ ફરિયાદ દાખલ કરાવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ