બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / After the Corona this great change was observed in the health of children
ParthB
Last Updated: 11:07 AM, 17 May 2022
કોરોના બાદ બાળકોમાં શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો
લોકડાઉનમાં લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવામાં આવ્યા ત્યાં સુધીમાં બાળકોમાં શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. યુકેની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલની આગેવાનીમાં તાજેતરના સંશોધનમાં આ હકીકત સામે આવી છે. ઇન્ટરનેશનલ જર્નલ ઑફ બિહેવિયરલ ન્યુટ્રિશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, 2021ના અંત સુધીમાં, રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર માત્ર 36% બાળકો જ શારીરિક રીતે સક્રિય હતા.
10 થી 11 વર્ષની વયના બાળકો પર સંશોધન કરવામાં આવ્યું હતું.
સંશોધનના પરિણામોમાં જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં, 10 થી 11 વર્ષની વયના બાળકોએ અઠવાડિયાના કામકાજના દિવસોમાં સરેરાશ 56 મિનિટની શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો, જેની સરખામણીએ આરોગ્ય એજન્સીઓ દ્વારા ઓછામાં ઓછા એક કલાકની ભલામણ કરવામાં આવેલી છે. જેની સરખામણીમાં, મહામારી પહેલા, આ વય જૂથના બાળકો સરેરાશ 8 મિનિટ વધુ શારીરિક રીતે સક્રિય હતા.
બાળકોની શારીરિક પ્રવૃત્તિ 13 ટકા જેટલી ઘટી.
સંશોધનમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન, બાળકો દરરોજ સરેરાશ 25 મિનિટ વધુ નિષ્ક્રિય બેઠા હતા, જે મહામારી પહેલા કરતા વધુ છે. આ સંશોધનમાં 23 શાળાઓના 393 બાળકો અને તેમના વાલીઓ સામેલ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ