બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Kinjari
Last Updated: 12:14 PM, 29 October 2020
થોડા દિવસની સારવાર બાદ તેમનુ મૃત્યુ થયુ હતુ. બાદમાં તેમના પુત્ર હિતુએ તેમના અગ્નિ સંસ્કાર કર્યા હતા. નરેશ કનોડિયા અભિનેતાની સાથે સાથે ધારાસભ્ય પણ હતા. તેમના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રુપાણી સહિતના રાજનેતાઓ અને કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
નરેશ કનોડિયા સાથે કામ કરી ચૂકેલ બોલિવૂડ જોડી અબ્બાસ-મસ્તાને કહ્યું કે, હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ હિતુ કનોડિયા સાથે વાત કરીને નરેશભાઈની તબિયત પૂછી હતી. અને આજે અચાનક આ દુ:ખદ ખબર મળ્યા. થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. એવુ લાગ્યુ કે નજર સામેથી એક ફલેશબૅક પસાર થઈ ગયો.
વધુમાં તેમણે કહ્યું કે, એક સમયે જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યાં હતા ત્યારે મેરુ-માલણ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને બ્રેકમાં સાથે લંચ લેતા હતા, ત્યારે નરેશ ભાઇ ચોક્કસપણે આવીને પૂછતાં હતા કે, ‘અરે ભાઈઓ જમવાનું બરાબર છે ને, કોઈને કશી તકલીફ તો નથીને?’ બાદમાં મેરુ માલણ ફિલ્મે બધા રેકોર્ડ બ્રેક કર્યા હતા.
નરેશ ભાઇએ એક બાદ એક સુપરહિટ ફિલ્મો કરી અને ગુજરાતી સિનેમાના સ્ટાર બની ગયા પરંતુ તેમના પગ હંમેશા જમીન પર જ રહ્યાં. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંને ભાઇઓએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અનોખુ યોગદાન આપ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ