બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A youth committed suicide over a building in Nikol, while a youth hanged himself with the angle of a bridge in Valsad
Priyakant
Last Updated: 12:12 PM, 30 October 2023
Gujarat Suicide News : રાજ્યમાં આપઘાતની ઘટનાઓમા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓ પાછળ અનેક કારણો હોય છે. આ તરફ હવે ફરી એકવાર અમદાવાદ અને વલસાડમાં આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલમાં મકાન ખાલી કરવા માટે દબાણ કરાતું હોવાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરી 45 વર્ષના વ્યક્તિને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ તરફ વલસાડમાં એક યુવકે પુલના એંગલ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
મકાન બાબતે 45 વર્ષના વ્યક્તિનો આપઘાત
અમદાવાદના નિકોલમાં મકાન બાબતે 45 વર્ષના વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. વિગતો મુજબ 45 વર્ષના કિરણ ભૂતે ઝેરી દવા પીધાના 2 દિવસ બાદ મોત થયું છે. આ તરફ હવે મૃતકની સ્યૂસાઇડ નોટમાં મકાન ખાલી કરાવવા માટે દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે કિરણ અને તેમના પુત્રને મકાન ખાલી કરવા માટે દબાણ કરાતું હોવાનો ઉલ્લેખ પણ નોટમાં કરવામાં આવ્યો છે. કિરણ અને દીકરાને જેલ ભેગા કરી દેવાની ધમકી અને ત્રાસને લઇ આત્મહત્યા કરી હોવાનું સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે.
પુલના એન્ગલ સાથે ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો
વલસાડના ધરમપુરના ઓઝર ગામમાં યુવકે આપઘાત કરી લીધો છે. વાત જાણે એમ છે કે, રાત્રિના સમયે બાઈક લઇ ઘરેથી નીકળ્યા બાદ વહેલી સવારે યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેમાં પુલના એન્ગલ સાથે ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ 29 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઈ ધરમપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir