બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / 3 years of hard work and UPSC pass, Jainil from Savarkundla recounts the journey from struggle to success
Vishal Khamar
Last Updated: 05:51 PM, 2 July 2023
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે, ત્યારે સાવરકુંડલાના જૈનિલ દેસાઈએ UPSCમાં 12મો રેન્ક મેળવ્યો છે. સતત 8 કલાકની મહેનત સાથે જૈનિલે બીજા પ્રયાસમાં UPSC પાસ કરી છે, ત્યારે જૈનિકે VTV NEWS સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, હું છેલ્લા 3 વર્ષથી UPSCની તૈયારી કરતો હતો. રોજના 8 કલાકના વાચના સાથે મેં UPSC પાસ કરી છે. જેથી હવે મને ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે.
છેલ્લા ત્રણ વર્ષથી UPSC માટે પ્રયાસ કરતો હતોઃ જૈનિલ દેસાઈ
આ બાબતે જૈનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી UPSC માટે પ્રયાસ કરતો હતો. ત્યારે બીજા પ્રયાસમાં મારૂ સિલેક્શન થવા પામ્યું છે. 2020 માં મે ગ્રેજ્યુએશન સુરતની કોલેજમાંથી મિકેનીકલ એન્જીનીયરીંગરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ હું UPSC ની પરીક્ષાની જ તૈયારી કરતો હતો. તેમજ મેં સિવિલ સર્વિસનું પણ ઈન્ટરવ્યું આપ્યું હતું. જેમાં હું અસફળ થયો હતો. અને આ ફોરેસ્ટ સર્વિસમાં હું 12 માં રેન્ક સાથે સફળ થયો છું.
રોજ 8 કલાકની મહેનતને સફળતા મળીઃ જૈનિલ દેસાઈ
વધુમાં જૈનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, જનરલી સાત થી આઠ કલાકનું ડેઈલી વાંચન હતું મારૂ. અને મારા ઓબ્શનલ વિષય ફોરેસ્ટ્રી અને મેથેમેટીક્સ હતા. ત્યારે ફોરેસ્ટ્રીની ત્રણ ભાગમાં પરીક્ષા હોય છે. જેમાં પ્રથમ ભાગમાં પ્રિલીમ પરીક્ષા હોય છે. જેમાં સફળ થયા બાદ તમે બીજા ભાગમાં મેઈન પરીક્ષા આપી શકો છે અને બંને પરીક્ષામા ઉર્તીર્ણ થયા બાદ ત્રીજો ભાગ એટલે કે ઈન્ટરવ્યું માટે તેમને બોલાવવામાં આવે છે. આ ત્રણેય પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે અને ઓલ ઓવર વર્ષ દરમ્યાન ચાલે છે. જેમાં પ્રિલીમ પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ હોય છે. મેઈન્સમાં લખવાનું હોય છે. તેમજ ઈન્ટરવ્યુંમાં દિલ્હી ખાતે UPSC બોર્ડ દ્વારા ઈન્ટરવ્યું લેવામાં આવે છે. તે પ્રમાણે ડિટેઈલમાં પરીક્ષા તૈયારી કરવી પડે છે. જે બુક્સ અલગ અલગ હોય છે તેમજ ઓનલાઈન રિસોર્સિસનો મેં ઉપયોગ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army