બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / 25-year-old groom got infected in his own wedding, Mehndi was also not missed, lost his life from Corona

મહામારી / કોરોના સાથે રમત ન કરો : ગાઈડલાઈનનું પાલન છતાં લગ્નમાં સંક્રમિત થયો વરરાજા, 23 દિવસ બાદ મોત

Hiralal

Last Updated: 08:07 PM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના જ લગ્નમાં કોરોનાથી સંક્રમિત થનાર મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં 25 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત થયું છે.

  • મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની ઘટના
  • 25 વર્ષીય યુવાન અજય શર્માનું કોરોનાથી મોત
  • 25 એપ્રિલે પોતાના લગ્નમાં થયો હતો કોરોનાથી સંક્રમિત
  • 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયો
  • લગ્નના ચાર દિવસ બાદ કોરોના પોઝિટીવ નીકળ્યો

મધ્યપ્રદેશના રાજગઢના પચોર શહેરમાં રહેવાશી 25 વર્ષીય અજય શર્માના 25 એપ્રિલે લગ્ન થયા હતા. 29 એપ્રિલે તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો એટલું જ નહીં પરંતુ તેની માતા પણ પોઝિટીવ નીકળી. રિપોર્ટ બાદ અજયને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ ત્યાં પણ તેની તબિયત સારી ન થતા તેને ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર રહ્યાં બાદ તેનું મોત થયું હતું. 

ઓછા લોકોની હાજરીમાં લગ્ન છતાં પણ કોરોના થયો 

25 એપ્રિલે અજયના લગ્નના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે એક મંદિરમા થયા હતા. આ પ્રસંગે ખૂબ ઓછા લોકો હાજર રહ્યાં હતા તેમ છતાં પણ તેને લગ્નમાં જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. લગ્ન આટોપ્યા બાદ અજય કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાં બાદ તેને સૌથી પહેલા તો સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેનું અવસાન થતા પરિવાર ઘેરા શોકમાં સરકી પડ્યો છે.

ભોપાલના સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર અજયના અંતિમ સંસ્કાર કરાયા

ભોપાલના સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર અજયના અંતિમ સંસ્કાર કરાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે લગ્નમાં કોરોના સંબંધિત તમામ પ્રકારની કાળજી લેવામાં આવી હોવા છતાં પણ અજયને કોરોના થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ