બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / 12 per cent GST will be levied on this item but not on clothes, Finance Minister Sitharaman's announcement after the counseling meeting

દિલ્હી / કપડા પર નહીં પણ આ ચીજ પર લાગશે 12 ટકા GST, મોટી બેઠક બાદ નાણામંત્રી સીતારામણની જાહેરાત

Hiralal

Last Updated: 04:35 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સીતારામણની આગેવાનીમાં દિલ્હીમાં મળેલી GST કાઉન્સિલિંગની 46મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.

  • દિલ્હીમાં   GST કાઉન્સિલિંગની 46મી બેઠક મળી
  • ટેક્સટાઈલ પર 5 ટકા જીએસટી જાળવી રાખવાનો નિર્ણય
  • 1000થી ઓછી કિંમતના ફૂટવેર પર 12 ટકા જીએસટી

GST કાઉન્સિલિંગની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલિંગે ટેક્સટાઈલ પરનો જીએસટી 5 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ટેક્સટાઈલ પર જીએસટી 12 ટકા સુધી વધારવાનો સરકારનો પ્રસ્તાવ હતો પરંતુ કેટલાક રાજયોના વાંધા-વિરોધને કારણે સરકારે તેને 12 ટકા સુધી વધારતા 5 ટકાએ જાળવી રખાયો છે.

ટેક્સટાઈલ પરના જીએસટી રેટનો મુદ્દો કમિટીને મોકલાશે-સીતારામણ 

સીતારામણે કહ્યું કે ટેક્સટાઈલ પરના જીએસટી રેટનો મુદ્દો રેટ રેશનલાઈઝેશન કમિટીને મોકલી આપવામાં આવે જે ફેબ્રુઆરી સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરશે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે. 

1000 થી ઓછી કિંમતના પગરખાની ખરીદીમાં લાગશે 12 ટકા GST
સીતારામણે કહ્યું કે સરકારે 1000 થી ઓછી કિંમતના પગારખા પર 12 ટકા GST લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે. 

કાપડ પર હાલ 5 ટકા જીએસટી લાગશે, સરકારે 12 ટકાનો વધારો મોકૂક રાખ્યો 

કાપડ ઉપર હાલ પુરતો 5 ટકા GST જ રહેશે. એટલે કે કાપડ ઉપર 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો  જે બાદ રાજ્ય સરકાર અને સી.આર.પાટીલે પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જે બાદ કાપડ ઉપર GST 5 ટકા જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં તમામ રાજ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે કે GST વધારવો જોઈએ કે નહીં?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ