બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Vaidehi
Last Updated: 05:19 PM, 30 December 2023
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે સરકાર નવો નિયમ લઈને આવી છે. આ નિયમ અનુસાર જો તમે એક નાનકડી ભૂલ કરી દીધી તો તમારાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પરમનેન્ટ ડિલીટ થઈ જશે. આ નવો નિયમ સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનન અંગે કરવામાં આવેલી અપીલ બાદ લાગૂ કરવા જઈ રહી છે. નિયમાનુસાર યૂઝરને સૂચિત કર્યા વગર જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે.
એક ભૂલ અને ઊડી જશે એકાઉન્ટ
સરકારનાં આ નવા નિયમ અનુસાર જે યૂઝર્સે છેલ્લાં 3 વર્ષોમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ એકવાર પણ નથી કર્યો અથવા તો એ એકાઉન્ટની મદદથી કોઈ પોસ્ટ નથી કરી એ તમામ એકાઉન્ટને સરકાર હંમેશા માટે બંધ કરી શકે છે. સોશિયલ મીડિયાને લઈને બનાવવામાં આવેલા આ નિયમને ઈકોમર્સ કંપનીઓ, ઓનલાઈન માર્કેટપ્લેસ, ગેમિંગ કંપનીઓ અને તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર પણ લાગૂ કરવામાં આવી શકે છે. આ પગલાથી ભારતમાં નંબર ઑફ યૂઝર્સનો આંકડો પણ મળી આવશે.
કયાં યૂઝર્સને નુક્સાન થશે?
સરકારનાં આ નિયમથી એ યૂઝર્સને સૌથી વધુ નુક્સાન થશે જે મહિનાઓ સુધી પોતાનું એકાઉન્ટ ઓપન નથી કરતાં. કેટલાક લોકો તો પોતાના જૂના એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જાય છે પરિણામે નવો એકાઉન્ટ બનાવી લે છે. જો તમે પણ આવા એકાઉન્ટ બનાવ્યાં છે તો જાણી લેજો કે તમારું જૂનું ઈનએક્ટિવ એકાઉન્ટ સરકાર દ્વારા ડિલીટ કરી દેવામાં આવશે.
સોશિયલ મીડિયા કંપનીઓની સલાહ બાદ નિર્ણય
સરકારનાં એક અધિકારીએ જાણકારી પી હતી કે સોશિયલ મીડિયા કંપનીઓની તરફથી સરકારને ફીડબેક મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે Law enforcement agency બંધ પડેલા એકાઉન્ટનાં આંકડાઓ એકત્રિત કરવા ઈચ્છે છે જેમના એકાઉન્ટ છેલ્લાં 3 વર્ષોથી બંધ સ્થિતિમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP