બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 02:28 PM, 7 April 2023
હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણને એક મહત્ત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. 20 એપ્રિલ 2023ના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં માન્ય ગણવામાં નહીં આવે. ગ્રહણકાળમાં સૂર્ય મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં હશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ગ્રહણ રાહુ-કેતુના કારણે થાય છે. આ દરમિયાન સગર્ભા સ્ત્રીઓને પોતાની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. આ સૂર્યગ્રહણને કારણે કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર થશે, જે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
સૂર્યગ્રહણ 2023નો સમય
સૂર્યગ્રહણ સવારે 07:04 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:29 વાગ્યે પૂર્ણ થશે. વર્ષનું બીજુ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે.
મેષ
મેષ રાશિના જાતકો પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર થશે. આ દરમિયાન આરોગ્ય પર અસર થશે તથા માનસિક તણાવ સર્જાશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડશે ઉપરાંત વૈવાહિક જીવનમાં અનેક અડચણ આવી શકે છે.
વૃષભ
સૂર્યગ્રહણના કારણે વૃષભ રાશિના જાતકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે. આ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે, માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખો. આર્થિક પરેશાનીઓ પણ આવી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકોએ આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન બિમારી થઈ શકે છે. વેપારીઓને નુકસાન થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓએ ઓફિસમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડશે. આર્થિક સમસ્યા પણ આવી શકે છે.
તુલા
તુલા રાશિના જાતકોએ આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરવાનો વિચાર હાલ પૂરતો ટાળી દેવો જોઈએ. પિતા સાથે મનભેદ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા