બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ધર્મ / Today Diwali: Put this one thing in the house treasury today, there will be no shortage of money throughout the year.
Megha
Last Updated: 02:50 PM, 12 November 2023
સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે દિવાળીની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે લોકો વિવિધ ઉપાયો દ્વારા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. દિવાળીના દિવસે તિજોરી સંબંધિત કેટલાક ઉપાય કરવા ફાયદાકારક માનવામાં આવે છે. રાત્રે પૂજા પછી કેટલીક વસ્તુઓ ઘરના લોકર એટલે કે તિજોરીમાં રાખવાથી પૈસા અને ભોજનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે.
ગોમતી ચક્ર
દિવાળીના દિવસે ગોમતી ચક્રની પૂજા કર્યા પછી તેને હળદર અને ચંદન સાથે પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
10 રૂપિયાની નોટો
દિવાળીની રાત્રે તિજોરીમાં 10 રૂપિયાનું બંડલ રાખો. ચાંદી, તાંબા અને પિત્તળના સિક્કા રાખવાથી પણ સમૃદ્ધિમાં વધારો થાય છે. આવું કરવાથી ક્યારેય પૈસાની કમી નથી થતી.
સોપારી
પૂજામાં સોપારીનું વિશેષ મહત્વ છે. તેમાં કલવો બાંધીને ફૂલ, કુમકુમ અને અક્ષતથી તેની પૂજા કરો. પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે.
નાળિયેર
દિવાળીની પૂજા સમયે નાળિયેરનું પૂજન કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો. જીવનમાં પૈસાની કમી નહીં આવે.
પીપળનું પાન
દિવાળીની રાત્રે પીપળાના પાન પર કુમકુમથી ‘ઓમ’ લખીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ગરીબીમાંથી મુક્તિ મળે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ