બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Pooja Khunti
Last Updated: 09:50 AM, 15 January 2024
પોષ માસની શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી બાળકના જીવનમાં પ્રગતિ થાય છે. એટલું જ નહીં, જો કોઈને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળે તો પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી તેને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી વંશનો વિસ્તાર થાય છે અને સંતાનો પર આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. જાણો આ વર્ષે પુત્રદા એકાદશીનો શુભ સમય કયો છે અને કયા સમયે પૂજા કરવાથી યોગ્ય ફળ મળે છે.
જાણો ક્યારે છે પુત્રદા એકાદશીનો શુભ સમય
પોષ શુક્લ પક્ષ એકાદશીની તિથિ 20 જાન્યુઆરી 2024 ના રોજ સાંજે 7:26 થી શરૂ થઈ રહી છે. એકાદશીની તિથિ 21 જાન્યુઆરીએ સાંજે 7:26 સુધી રહેશે. જો કે ઉદયા તિથિના કારણે એકાદશીની સાચી તારીખ 21 જાન્યુઆરી છે અને આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે 8:34 થી બપોરે 12:32 સુધીનો છે. પુત્રદા એકાદશીના રોજ સવારે 7:23 થી સાંજે 7:26 સુધી ભદ્રા પણ રહેશે. જો કે ભદ્રા સ્વર્ગમાં રહેશે અને સ્વર્ગીય ભદ્રાની અશુભ અસરો પૃથ્વી પર પડતી નથી.
વાંચવા જેવું: સૂર્યના ગોચર પ્રમાણે તો સોમવારે છે મકરસંક્રાંતિ: આ વસ્તુઓનું દાન કરવાથી મળશે અનેક ગણો લાભ
બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરશો તો વિશેષ ફળ મળશે
આ વખતે પુત્રદા એકાદશી પર બ્રહ્મ મુહૂર્ત આવી રહ્યું છે. જે ખૂબ જ દુર્લભ છે. આ યોગ 21 જાન્યુઆરીના રોજ સવારે 7:26 થી સાંજના 07:23 સુધી બની રહ્યો છે. આ યોગમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે. એટલું જ નહીં પુત્રદા એકાદશીના દિવસે દાન અને ધર્મનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગરીબો અને સંતોને ભોજન કરાવવાથી વિશેષ ફળ મળે છે.
પુત્રદા એકાદશીનું વ્રત
પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાનને કારકિર્દીમાં લાભ મળે છે અને જેઓ પુત્રદા એકાદશીનું વ્રત રાખે છે તેઓને આ સંસારમાં પુત્ર થયા બાદ મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી જે ફળ મળે છે તે વર્ષો સુધી તપ કરવાથી પણ મળતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP