બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / this scheme of modi government will save lives of 4 lakh people who also agreed
Hiralal
Last Updated: 09:38 AM, 10 June 2023
ગામડાઓમાં નળથી જળ પહોંચાડવાની યોજના જળ જીવન મિશન વિશ્વ આરોગ્ય સંગઠનને પસંદ પડી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ યોજનાની પ્રશંસા કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે સંભવતઃ ઝાડાને કારણે થતા લગભગ 4 લાખ મોતને અટકાવી શકે છે. આ સિવાય 1.4 કરોડ લોકોને પાણીજન્ય રોગોથી બચાવી શકાય છે.
2024 સુધીમાં દરેક પરિવારને મળતું થઈ જશે નળનું પાણી
કેન્દ્ર સરકારના જળ જીવન મિશન અંતર્ગત 2024 સુધી ભારતના ગ્રામીણ પરિવારોને નળનું પાણી મળવું પડશે. અત્યાર સુધીમાં 62.84 ટકા વિસ્તારોમાં આ કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. વિશ્વ બેંકના આંકડા મુજબ દેશની 12 મોટી નદીઓના તટપ્રદેશોમાં લગભગ 82 કરોડ લોકો જળ સંકટનો સામનો કરી રહ્યા છે.
યોજનાને 2019માં પીએમ મોદીએ શરુ કરી હતી
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના સર્વે અનુસાર ઝારખંડમાં મહિલાઓને પાણી માટે દરરોજ 40 મિનિટ ચાલવું પડે છે. સાથે જ બિહારમાં આ સમય લગભગ 33 મિનિટનો છે. ગ્રામીણ મહારાષ્ટ્રમાં સરેરાશ 24 મિનિટની આસપાસ છે. આ યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં શરૂ કરી હતી. ડબ્લ્યુએચઓના અહેવાલમાં જણાવાયું છે કે 2018 માં ભારતની કુલ વસ્તીના 36% લોકો, જેમાં ગ્રામીણ વસ્તીના 44% નો સમાવેશ થાય છે, ઘરે પીવાનું શુધ્ધ પાણી નથી. "ગ્રામીણ વિસ્તારોમાં નળના પાણીના જોડાણો 2019 માં 16.64% થી વધીને 41 મહિનાની અંદર 62.84% થઈ ગયા છે. તેમાં દર વર્ષે 13.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP