બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Manisha Jogi
Last Updated: 02:47 PM, 26 January 2024
આજકાલ ઘર નાનુ હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો સીડીઓ નીચે ટોયલેટ, બાથરૂમ, કિચન અથવા પૂજા ઘર બનાવતા હોય છે. અનેક લોકો આ જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે.
સીડીઓ નીચે આ વસ્તુ ના બનાવવી
સીડીઓ નીચે ક્યારેય પણ કિચન, ટોયલેટ, બાથરૂમ અથવા પૂજા ઘર ના બનાવવું જોઈએ. જૂતા ચપ્પલ રાખવા માટે સીડીઓ નીચેની જગ્યાનો ઉપયોગ ના કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘરની સુખ-શાંતિ અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.
પાણીની ટાંકી અથવા નળ
ઘરમાં સીડીઓ નીચે નળ અથવા ટાંકી હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પાણીનો વ્યય ના થાય. નહીંતર પૈસા પાણીની જેમ વપરાય છે.
કચરો ના રાખવો
અનેક લોકો ઘરમાં સીડીઓ નીચે કચરાપેટી રાખે છે, જે વાસ્તુ પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે.
વધુ વાંચો: બુધ, શુક્ર અને મંગળની ઊથલપાથલ, આ ત્રણ રાશિ વાળાના ટેસડો!, ડબલ લાભ માટે થઈ જાઓ તૈયાર
પરિવારજનોની તસવીર
અનેક લોકો ઘરમાં ખાલી પડેલ જગ્યામાં પરિવારજનોની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને મતભેદ ઊભા થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP