બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / these things should not be made under the stairs of the house

વાસ્તુ શાસ્ત્ર / ઘરના પગથિયાં નીચે આ વસ્તુઓ મુક્તા હોય સાવધાન, પારિવારિક ભૂકંપના સંકેત, આર્થિક ફટકો પણ પડશે

Manisha Jogi

Last Updated: 02:47 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ઘર નાનુ હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. અનેક લોકો સીડીઓ નીચેની જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે.

  • સીડીઓ નીચેની જગ્યાનો સ્ટોર તરીકે ઉપયોગ
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય
  • ઘરના સભ્યો વચ્ચે થશે મનભેદ અને ઝઘડા

આજકાલ ઘર નાનુ હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો સીડીઓ નીચે ટોયલેટ, બાથરૂમ, કિચન અથવા પૂજા ઘર બનાવતા હોય છે. અનેક લોકો આ જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. 

સીડીઓ નીચે આ વસ્તુ ના બનાવવી
સીડીઓ નીચે ક્યારેય પણ કિચન, ટોયલેટ, બાથરૂમ અથવા પૂજા ઘર ના બનાવવું જોઈએ. જૂતા ચપ્પલ રાખવા માટે સીડીઓ નીચેની જગ્યાનો ઉપયોગ ના કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘરની સુખ-શાંતિ અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે. 

પાણીની ટાંકી અથવા નળ
ઘરમાં સીડીઓ નીચે નળ અથવા ટાંકી હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પાણીનો વ્યય ના થાય. નહીંતર પૈસા પાણીની જેમ વપરાય છે. 

કચરો ના રાખવો
અનેક લોકો ઘરમાં સીડીઓ નીચે કચરાપેટી રાખે છે, જે વાસ્તુ પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. 

વધુ વાંચો: બુધ, શુક્ર અને મંગળની ઊથલપાથલ, આ ત્રણ રાશિ વાળાના ટેસડો!, ડબલ લાભ માટે થઈ જાઓ તૈયાર

પરિવારજનોની તસવીર
અનેક લોકો ઘરમાં ખાલી પડેલ જગ્યામાં પરિવારજનોની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને મતભેદ ઊભા થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ