બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / The cricketer became emotional after the construction of Ram temple

લાગણી / રામ મંદિરનું નિર્માણ થતાં ઈમોશનલ થઈ ગયો આ ક્રિકેટર, નિમંત્રણ મળતા લખી ભાવ વિભોર પોસ્ટ

Pooja Khunti

Last Updated: 12:11 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને થોડા જ દિવસો બાકી છે. શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • સોશિયલ મીડિયા વાયરલ પોસ્ટ 
  • ભારતના મહાન ફાસ્ટ બોલર
  • મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ 

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં દિવસે પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. હાલ તેની તૈયારીઓ ચાલી રહી છે. પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કેટલાક લોકોને નિમંત્રણ મળ્યું છે. આ સાથે રામ મંદિરને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી વેંકટેશ પ્રસાદની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. 

વાંચવા જેવું: રામ મંદિર બનશે તેની 33 વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી!, હવે આશ્રમ પહોંચ્યું પ્રતિષ્ઠાનું નિમંત્રણ, ચમત્કારિક વૃક્ષનું મહાત્મ્ય

વેંકટેશ પ્રસાદ 
વેંકટેશ પ્રસાદની ગણતરી ભારતના મહાન ફાસ્ટ બોલરોમાં થાય છે. તે 2007 માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો બોલિંગ કોચ હતો. પ્રસાદે એક્સ [ટ્વિટર] પર પોસ્ટમાં લખ્યું છે કે 'મારી એવી આશા અને અભિલાષા હતી કે મારા જીવનકાળમાં રામ મંદિરનું અભિષેક થાય, આ કેવી પળો છે. તેમને આગળ લક્યું કે માત્ર અભિષેક જ નથી થઈ રહ્યું પરંતુ મારા જીવનકાળમાં ભારતનાં સૌથી મહાન ક્ષણમાં સામેલ થવાનું સૌભાગ્ય પણ મળી રહ્યું છે. આમંત્રણ માટે ધન્યવાદ, જય શ્રી રામ. 

લોકોમાં ઉત્સાહ 
અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને થોડા જ દિવસો બાકી છે. શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતનાં ભૂત પૂર્વ ક્રિકેટ ખેલાડીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમને અયોધ્યા ખાતે રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને આમંત્રણ મળ્યું છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટને જોતાં લાગે છે કે તેઓ આ આમંત્રણને લઈને ખુબજ ખુશ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ