બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Pooja Khunti
Last Updated: 12:11 PM, 4 January 2024
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં દિવસે પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. હાલ તેની તૈયારીઓ ચાલી રહી છે. પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કેટલાક લોકોને નિમંત્રણ મળ્યું છે. આ સાથે રામ મંદિરને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી વેંકટેશ પ્રસાદની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
વેંકટેશ પ્રસાદ
વેંકટેશ પ્રસાદની ગણતરી ભારતના મહાન ફાસ્ટ બોલરોમાં થાય છે. તે 2007 માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો બોલિંગ કોચ હતો. પ્રસાદે એક્સ [ટ્વિટર] પર પોસ્ટમાં લખ્યું છે કે 'મારી એવી આશા અને અભિલાષા હતી કે મારા જીવનકાળમાં રામ મંદિરનું અભિષેક થાય, આ કેવી પળો છે. તેમને આગળ લક્યું કે માત્ર અભિષેક જ નથી થઈ રહ્યું પરંતુ મારા જીવનકાળમાં ભારતનાં સૌથી મહાન ક્ષણમાં સામેલ થવાનું સૌભાગ્ય પણ મળી રહ્યું છે. આમંત્રણ માટે ધન્યવાદ, જય શ્રી રામ.
લોકોમાં ઉત્સાહ
અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને થોડા જ દિવસો બાકી છે. શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતનાં ભૂત પૂર્વ ક્રિકેટ ખેલાડીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમને અયોધ્યા ખાતે રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને આમંત્રણ મળ્યું છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટને જોતાં લાગે છે કે તેઓ આ આમંત્રણને લઈને ખુબજ ખુશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP