બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Malay
Last Updated: 10:59 AM, 3 June 2023
રાજકોટ ખાતે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામનો મહા દિવ્ય દરબાર યોજાયો હતો. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ વશીકરણ કરીને રૂપિયા પડાવ્યાની પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ હવે રાજકોટના અરજદાર હેમલ વિઠ્ઠલાણીએ અરજી પરત ખેંચી છે. રૂપિયા પરત મળતા હેમલ વિઠ્ઠવાલીએ પોતાની અરજી પાછી ખેંચી છે. આયોજક કમિટીએ રૂપિયા પરત આપતા ફરિયાદીએ પોલીસમાં કરેલી અરજી પરત ખેંચી છે.
શું હતો સમગ્ર મામલો?
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ બાગેશ્વર ધામનો મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી હતી. રાજકોટના હેમલ વિઠ્ઠલાણી નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી હતી.
મને બાબાએ ખીસ્સુ ખાલી કરવા કહ્યું હતુંઃ હેમલ
જેમાં હેમલ વિઠલાણીએ કહ્યું હતું કે, 'શાસ્ત્રીજીએ મને હીપ્નોટાઈસ કરીને મારા સ્થાનેથી બોલાવીને ખીસ્સુ ખાલી કરવાનું કીધું, તે સંદર્ભે હું ડરીને મારા ખીસ્સામાંથી કાઢીને રૂપિયા 13 હજાર આપી દીધા હતા. મને એમ હતું કે દરબાર પછી મને બોલાવીને રૂપિયા પરત આપી દેશે. પરંતુ આવું થયું નહોતું. હું ડરી ગયો હતો કે જો હું મારું ખીસ્સુ ખાલી ન કરું તો બાબા ચમત્કાર કરીને મારી ઉપર કોઈ દિવ્ય શક્તિથી વસમા કરી લેશે. મારી નમ્ર અરજ છે કે આવો ફ્રોડ બીજા કોઈ શ્રદ્ધાળુ સાથે ન થાય તેને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરે અને મેં આપેલા રૂપિયા મને પાછા મળી રહે. એવી મારી આપને નમ્ર અરજ છે.'
અરજી બાદ પરત આપ્યા રૂપિયા
જોકે, હવે રાજકોટના હેમલ વિઠ્ઠલાણીએ અરજી પરત ખેંચી લીધી છે. હેમલ વિઠ્ઠલાણીની અરજી બાદ આયોજક કમિટીએ 13 હજાર રૂપિયા પરત આપતા યુવકે અરજી પાછી ખેંચી લીધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ