બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Son-in-law killed in Bhavnagar, fatal attack with pipe-knife, shocking reason

ક્રાઈમ / ભાવનગરમાં જમાઈ સસરાનો જીવ લીધો, પાઈપ-છરીના ઘાથી કર્યો જીવલેણ હુમલો, ચોંકાવનારું કારણ

Vishal Khamar

Last Updated: 08:22 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરનાં મહુવામાં જમાઈએ સસરા પર જીવલેણ હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધી આરોપી જમાઈને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

  • ભાવનગરનાં મહુવામાં જમાઈએ કરી સસરાની હત્યા
  •  દીકરી પાછી સાસરે ન મોકલવાને કારણે કરી હત્યા
  • પોલીસે ગુનો નોંધી જમાઈને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા

ભાવનગરનાં મહુવામાં ઉશ્કેરાયેલા જમાઈએ સસરા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.  મળતી માહિતી મુજબ પતિ-પત્નિ બંને વડાળ ગામથી મહુવા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન છકરડા રોડ પર બાઈક લઈને આવેલ સસરા સનાભાઈ દાઠીયાની જમાઈ તુલસી ચૌહાણે પાઈપ તેમજ છરીનાં ઘી ઝીંકી હત્યા કરી દીધી હતી. 

Youtuber Singer Farmani Naaz brother murder 3 killers escaped after being wounded by a sharp weapon

પોલીસે ગુનો નોંધી જમાઈને પકડવા ચક્રોગતિમાન કર્યા
જે બાદ સનાભાઈ દાઠીયાને તાત્કાલિક સરવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી જમાઈને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે. 

lover killed married girlfriend in bhilwara after ten year relationship

શા કારણે જમાઈએ કરી સસરાની હત્યા
રાજુલાનાં કુંભારીયા ગામે રહેતા સનાભાઈ દાઠીયાની દીકરીનાં લગ્ન તુલસી ખીમાભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્નનાં થોડા સમય બાદ તુલસીભાઈની પત્નિ રિસાઈને ઘરે ચાલી ગઈ હતી. જેને લાંબો સમય વીતવા છતાં પણ દીકરીને પાછી સાસરે ન મોકલતા આ કારણને લઈ જમાઈ સસરાની હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ