બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Salangpur Hanuman ji murals to be removed tonight, pilgrims instructed to vacate temple premises, heavy police presence

વિવાદનો અંત / સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો આજે રાત્રે કરાશે દૂર, દર્શનાર્થીઓને મંદિર પરીસર ખાલી કરવા સૂચના, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Vishal Khamar

Last Updated: 11:42 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુરનાં હનુમાનજી મંદિરનાં ભીંતચિત્રોનાં વિવાદનો અંત આવ્યો છે. ત્યારે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવશે. આજે રાત્રે જ ભીંતચિત્રો હટાવવાની કામગીરી થઈ શકે છે.

  • સાળંગપુરના હનુમાનજી મંદિરના ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત 
  • આવતી કાલે સવારે સૂર્યોદય પહેલા હટાવાશે ભીંતચિત્રો
  • મંદિર પરિસરમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
  • આજે રાત્રે જ ભીંતચિત્રો હટાવવાની કામગીરી થઈ શકે છે

સાળંગપુરનાં હનુમાનજી મંદિરનાં ભીંતચિત્રોનો વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવાની બાંહેધરી આપી છે. હાલ મંદિર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં મંદિર પરિસર પાસે આવેલ હનુમાનજીની મૂર્તિની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસે દર્શનાર્થીઓને મંદિર પરીસર ખાલી કરવા સૂચના આપી છે. આજે રાત્રે ભીંતચિત્રો હટાવવાની કામગીરી થઈ શકે છે.

મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન
સાળંગપુર હનુમાનજીનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યો છે. ત્યારે ભીંતચિત્રોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન છે. બેઠકમાં અમારા 11 મુદ્દાની વાત કરવામાં આવી નથી. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં જે સનાતન ધર્મના ભગવાનને નીચે દેખાડવાનાં પ્રયાસ થઈ રહ્યા છે તેને દૂર કરવા માંગ તેમજ આવતીકાલે લીંમડી ખાતે મહાસંમેલન યોજાશે.  આજની બેઠકમાં મને બોલાવવામાન આવતા નથી. અને હનુમાનની મૂર્તિ પર સ્વામિનારાયણ તિલક છે. જેને દૂર કરવા રણનીતિ ઘડાશે.

જૂનાગઢના મહંત મહાદેવ ગીરી બાપુનું નિવેદન
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યા બાદ એક પછી એક સાધુ સંતોનાં નિવેદન આવી રહ્યા છે. ત્યારે ભીંતચિત્રોને આવતીકાલ સવારે સૂર્યોદય પહેલા હટાવાશે. તેવું વડલાત ટ્રસ્ટ્રનાં સંતો અને વીએચપીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જૂનાગઢનાં મહંત મહાદેવગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હજુ પણ તેમનાં ગ્રંથો વિવાદિત છે તે દૂર કરવા જોઈએ. 
મહંત ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન 
સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ નિરાકરણ બાદ ભીંતચિત્રોને આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા હટાવવાની બાંહેધરી વડતાલ ટ્રસ્ટ્રનાં સંતો અને વીએચપીની બેઠકમાં નિર્ણય કરાયો છે. મહંત ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવાયો તે આવકાર્ય છે. તેમજ લીંબડીની બેઠક યથાવત છે. હું તેમાં જવાનો છું. અને વિવાદનો સુખદ અંત આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ