બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Salangpur Hanuman ji murals to be removed tonight, pilgrims instructed to vacate temple premises, heavy police presence
Vishal Khamar
Last Updated: 11:42 PM, 4 September 2023
સાળંગપુરનાં હનુમાનજી મંદિરનાં ભીંતચિત્રોનો વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવાની બાંહેધરી આપી છે. હાલ મંદિર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં મંદિર પરિસર પાસે આવેલ હનુમાનજીની મૂર્તિની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસે દર્શનાર્થીઓને મંદિર પરીસર ખાલી કરવા સૂચના આપી છે. આજે રાત્રે ભીંતચિત્રો હટાવવાની કામગીરી થઈ શકે છે.
મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન
સાળંગપુર હનુમાનજીનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યો છે. ત્યારે ભીંતચિત્રોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું નિવેદન છે. બેઠકમાં અમારા 11 મુદ્દાની વાત કરવામાં આવી નથી. તેમજ સ્વામિનારાયણ મંદિરમાં જે સનાતન ધર્મના ભગવાનને નીચે દેખાડવાનાં પ્રયાસ થઈ રહ્યા છે તેને દૂર કરવા માંગ તેમજ આવતીકાલે લીંમડી ખાતે મહાસંમેલન યોજાશે. આજની બેઠકમાં મને બોલાવવામાન આવતા નથી. અને હનુમાનની મૂર્તિ પર સ્વામિનારાયણ તિલક છે. જેને દૂર કરવા રણનીતિ ઘડાશે.
જૂનાગઢના મહંત મહાદેવ ગીરી બાપુનું નિવેદન
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ અંત આવ્યા બાદ એક પછી એક સાધુ સંતોનાં નિવેદન આવી રહ્યા છે. ત્યારે ભીંતચિત્રોને આવતીકાલ સવારે સૂર્યોદય પહેલા હટાવાશે. તેવું વડલાત ટ્રસ્ટ્રનાં સંતો અને વીએચપીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જૂનાગઢનાં મહંત મહાદેવગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હજુ પણ તેમનાં ગ્રંથો વિવાદિત છે તે દૂર કરવા જોઈએ.
મહંત ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન
સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોનાં વિવાદનો સુખદ નિરાકરણ બાદ ભીંતચિત્રોને આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા હટાવવાની બાંહેધરી વડતાલ ટ્રસ્ટ્રનાં સંતો અને વીએચપીની બેઠકમાં નિર્ણય કરાયો છે. મહંત ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવાયો તે આવકાર્ય છે. તેમજ લીંબડીની બેઠક યથાવત છે. હું તેમાં જવાનો છું. અને વિવાદનો સુખદ અંત આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ