બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / rahul gandhi resigned we did not ask him to resign said congress leader anand sharma

રાજકારણ / રાહુલ ગાંધીએ જાતે રાજીનામું આપ્યું હતું અમે નહોતું કહ્યું: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પોતાની જ પાર્ટીને અરીસો બતાવ્યો

Pravin

Last Updated: 04:57 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ બુધવારે ફરી એક વાર કોંગ્રેસના આંતરિક ખટરાગ પર વાત કરી હતી.

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા આનંદ શર્મા ફરી એક વાર આંતરિક વિખવાદ પર બોલ્યા
  • રાહુલ ગાંધીને લઈને આનંદ શર્માએ કહી આ વાત
  • જો કોંગ્રેસનો ઉદ્ધાર કરવો હશે તો...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ બુધવારે ફરી એક વાર કોંગ્રેસના આંતરિક ખટરાગ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો પાર્ટીમાં કંઈક આંતરિક પરિવર્તન લાવે છે, તો જ કોંગ્રેસનો ઉદ્ધાર થશે. આપને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા આનંદ શર્માએ પાર્ટીની રાજ્ય કોર કમિટિના સંચાલન સમિતિના અધ્યક્ષ પદેથી રવિવારે રાજીનામું આપી દીધું હતું. આ પગલાથી કોંગ્રેસને એક મોટો ઝટકો તરીકે જોવામાં આવી રહ્યુંછ ે. જો કે, તેમણે કહ્યું કે, તેઓ પાર્ટી જ્યાં કહેશે, ત્યાં પ્રચાર કરશે. 

બુધવારે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, જ્યાં પણ મારી જરૂર પડશે, હું કોંગ્રેસ માટે પ્રચાર કરીશ. કોંગ્રેસને જૂથવાદમાંથી બહાર આવીને એકજૂટ થવાની જરૂર છે. આપણા બધા કોંગ્રેસી છીએ. મહત્વનું એ છે કે, કોંગ્રેસ પાર્ટી મજબૂત રહે. કોંગ્રેસ પાર્ટી હાલના સમયમાં નવા અધ્યક્ષની ચૂંટણીને લઈને ચર્ચાઓમાં છે. ક્યાસ તો એવા લાગી રહ્યા છે કે ફરીથી કોઈ ગાંધી પરિવારમાંથી જ કોંગ્રેસની કમાન સંભાળશે.

તેના પર પ્રતિક્રિયા આપતા આનંદ શર્માએ કહ્યું કે, અમે 2018માં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટ્યા, પણ તેમને રાજીનામું આપી દીધું. અમે તેમને રાજીનામું આપવા માટે નહોતું કહ્યું. એવું જરૂરી નથી કે, નહેરુ-ગાંધી પરિવાર (કોંગ્રેસ પાર્ટી માટે) અભિન્ન અંગ બની રહે. કોંગ્રેસને સમાવેશી અને સામૂહિક વિચાર તથા દ્રષ્ટિકોણની જરૂર છે. શર્માએ પહેલા જી 23 ગ્રુપના એક અન્ય નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ