બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / pm kisan samman nidhi 3 reasons for stuck 17th installment

PM કિસાન યોજના / એલર્ટ! જો-જો ક્યાંક તમે તો નથી કરી રહ્યાં ને આ 3 ભૂલ, નહીં તો અટકી જશે 17મો હપ્તો

Arohi

Last Updated: 02:17 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Samman Nidhi: ખેડૂતોને આર્થિક લાભ આપવા સરકાર 6 હજાર રૂપિયાની આર્થિક મદદ કરી રહી છે અને આ પૈસાને 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ વખતે હવે 17મો હપ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક ખેડૂતો એવા પણ છે જેમનો હપ્તો અટકી શકે છે. આવો જાણીએ આ ખેડૂતો કયા છે.

દેશમાં મોટી સંખ્યામાં લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહ્યા છે. જે હેઠળ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે.

વર્ષના 6 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે અને આ પૈસાને 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ વખતે હવે 17મો હપ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક ખેડૂતો એવા પણ છે જેમનો હપ્તો અટકી શકે છે. આવો જાણીએ આ ખેડૂતો કયા છે. 

જાણો ક્યારે આવી શકે છે 17મો હપ્તો 
હકીકતે 28 ફેબ્રુઆરી 2024એ 16મો હપ્તો આપવામાં આવી રહ્યો છે જેમાં લગભગ 9 કરોડ લાભાર્થીઓને હપ્તાના પૈસા આપવામાં આવી રહ્યા છે. ત્યાં જ દરેક હપ્તો 4 મહિના બાદ આવે છે. એવામાં નિયમોની માનીએ તો 17મો હપ્તો આ વર્ષે જુન-જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. 

આ ત્રણ કામો ન કરવાના કારણે અટકી શકે છે હપ્તા 
પહેલું કામ 

તેમાં પહેલું કામ છે જમીન માપણી. હકીકતે નિયમો અનુસાર પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા દરેક ખેડૂતોને જમીન માપણી કરાવવી જરૂરી છે. એવામાં જે ખેડૂત આ કામ નહીં કરાવે તેમના હપ્તાના પૈસા અટકી શકે છે. 

બીજુ કામ 
જો તમે પીએમ ખેડૂત યોજના સાથે જોડાયેલા છો તો તમને ઈ-કેવાઈસી કરાવવું જરૂરી છે. જો તમે આ નહીં કરાવો તો તમારા હપ્તા અટકી શકે છે. 16માં હત્યામાં એવા ઘણા ખેડૂત છે જેની ઈ-કેવાઈસી કરવાના કારણે હપ્તા અટકી ગયા છે. 

વધુ વાંચો: એક કે બે નહીં પણ 11 રીતે તમે બચાવી શકો છો પૂરેપૂરો પગાર, 1 રૂપિયો પણ નહીં આપવો પડે ટેક્સ

ત્રીજુ કામ 
ત્રીજુ કામ છે પોતાના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું. જો તમે કોઈ કારણથી કામ ન કરાવી શકો તો તમારા હપ્તા અટકી શકે છે. માટે સમય રહેતા પોતાના આધારને બેંક સાથે લિંક જરૂર કરાવી લો. જેથી હપ્તાનો લાભ મળી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ