બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Kishor
Last Updated: 06:15 PM, 10 September 2023
સોનુ સહિતની ધાતુ પહેરવાના ઘણા લોકો શોખીન હોય છે. મોટાભાગના લોકોએ હાથની આંગળી પર ધાતુની વીંટી ધારણ કરી હોય છે. આવી સ્થિતિ વચ્ચે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ અને ગ્રહ અનુસાર રત્નો ધારણ કરવા જોઈએ. મોટાભાગના લોકોને સોનુ પહેરવું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ સોનું દરેક રાશિના લોકો માટે અનુકૂળ હોતું નથી. જો સોનું વ્યક્તિને અનુકૂળ ન હોય છતાં પણ પહેરવામાં આવે તો જીવનમાં અનેક પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવો જાણીએ કઈ રાશિના લોકો માટે સોનુ પહેરવું અશુભ માનવામાં આવે છે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે સોનુ આવકારદાયક નથી. આથી મિથુન રાશિના લોકોએ સોનુ પહેરવાથી બચવું જોઈએ. જો સોનું પહેરવામાં આવે તો જીવનમાં અનેક સમસ્યાઓ માથું ઊંચકે છે અને વેપારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.
કુંભ
કુંભ રાશિનાના લોકો માટે પણ સોનું શુભ માનવામાં આવતું નથી. કુંભ રાશિના જાતકો સોનું ધારણ કરે તો તેમને જીવનમાં અનેક કઠણાઈનો સામનો કરવાનો વારો આવી શકે છે. તથા કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો પણ સોનુ પહેરવાથી બચવું જોઈએ.
વૃષભ
બીજી બાજુ વૃષભ રાશિના લોકોએ પણ કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો સોનું ધારણ કરવાથી બચવું જોઈએ. આવી સ્થિતિમાં સોનુ પહેરવામાં આવે તો મોટું નુકસાન થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. જેથી સોનુ પહેરતા પહેલા ગ્રહોની સ્થિતિનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પણ સોનુ વર્જિત ગણવામાં આવે છે. સોનું ધારણ કરનાર કન્યા રાશિના લોકોના જીવનમાં અમુક સમસ્યા આવી શકે છે. તો ગુરુની સ્થિતિ ખરાબ હોય તો પણ સોનુ ખરીદવાથી બચવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir