બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Premal
Last Updated: 08:18 PM, 24 July 2022
હિન્દુ ધર્મમાં નાગને મનાય છે પૂજનીય
હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય તો માનવામાં આવે છે, પરંતુ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગ દેવ ક્યાકને ક્યાક દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમકે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કર્યા છે. ભગવાન ગણેશને જનોઈના રૂપમાં નાગ છે, તો ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર જ વિશ્રામ કરે છે.
સમુદ્રમંથનમાં પણ નાગનો કરાયો હતો ઉપયોગ
જ્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રીરામ અને કૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેની સાથે અનુક્રમે ભાઈ લક્ષ્મણ અને બલરામ રૂપે શેષનાગે અવતાર લીધો હતો. આ રીતે સમુદ્ર મંથનમાં દોરડા રૂપે નાગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ છે નાગ દેવતાની પૂજાની યોગ્ય રીત
નાગપંચમીના દિવસે નાગની પૂજાને લઇને અનેક ખોટી માન્યતાઓ છે. જેમાં નાગને દૂધ પીવડાવવાનું પણ સામેલ છે. જ્યોતિષાચાર્ય કહે છે કે સપેરાની પાસે કેદ નાગની પૂજા અથવા તેને જબરજસ્તી દૂધ પીવડાવવુ નાગદેવનુ અપમાન કરવુ સમાન છે. પૂજા કરવાની આ રીત બિલ્કુલ ખોટી છે. સારું રહેશે કે સપેરાને નાગના પૈસા આપીને તેની પાસે નાગને જંગલમાં મુક્ત કરવામાં આવે. જે લોકોની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેઓ નાગ-નાગિનનુ આ રીતે મુક્ત કરાવશે તો તેના બધા દુ:ખ-પરેશાની દૂર થઇ જશે. ધર્મ-શાસ્ત્રોમાં નાગને દૂધ પીવડાવવાનુ નહીં, પરંતુ તેને દૂધથી અભિષેક કરવાની વાત કહેવામાં આવી છે. કારણકે મુક્ત નાગનો અભિષેક કરવો વ્યવહારીક રીતે શક્ય નથી. એવામાં રૂદ્રાભિષેક કરો અને નાગની ભાવ પૂજા કરો. મંદિરમાં ચાંદીનો નાગ-નાગિનનુ જોડુ રાખીને તેનુ પૂજન-અભિષેક કરો. તેનાથી નાગ દેવતા અને શિવજી બંને પ્રસન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ