બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / maharashtra political crisis uddhav aditya thackeray eknath shinde

મહારાષ્ટ્ર / શિવસેનાના વધુ એક મંત્રીની શિંદે ગ્રુપમાં થઈ એન્ટ્રી, ઉદય સામંત ગુવાહટી જવા રવાના

Pravin

Last Updated: 05:32 PM, 26 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં થયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણ પર જાણે કોઈની નજર લાગી ગઈ છે. શિવસેનાની અંદર ચાલી રહેલા જૂથવાદના કારણે બે ફાડ પડી ગઈ છે.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં અસ્થિરતા
  • ઠાકરે જૂથમાંથી વધુ એક મંત્રી ગુવાહટી ભાગ્યા
  • શિંદે ગ્રુપમાં અન્ય એક ધારાસભ્યની એન્ટ્રી થઈ

મહારાષ્ટ્રમાં થયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણ પર જાણે કોઈની નજર લાગી ગઈ છે. શિવસેનાની અંદર ચાલી રહેલા જૂથવાદના કારણે બે ફાડ પડી ગઈ છે. એક બાજૂ બળવાખોર નેતાઓ શિંદેને પોતાના નેતા માની રહ્યા છે, તો પાર્ટીના અમુક નેતાઓ ઉદ્ધવ ઠાકરેને પોતાના નેતા માની રહ્યા છે. એક બાજૂ શિંદે ગુવાહટીમાં બેસીને પોતાની તાકાત દેખાડી રહ્યા છે, તો બીજી બાજૂ ઉદ્ધવ ઠાકરેના તેવર પર સખ્તાઈ દેખાડી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેટલાય બળવાખોર ધારાસભ્યોની સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી છે. 

એકનાથ શિંદે જૂથમાં વધુ એક મંત્રીની એન્ટ્રી

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો, મહારાષ્ટ્રના વધુ એક મંત્રીની શિંદે ગ્રુપમાં એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્ર સરકારમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ મંત્રી ઉદય સામંત રવિવારે એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. ઉદય સામંત શિંદે જૂથમાં સામેલ થનારા મહારાષ્ટ્ર સરકારના આઠમાં મંત્રી છે. 

મોટા ભાગના મંત્રી શિંદે સાથે

ઉદ્ધવ ઠાકરે સાથે નિચલા ગૃહમાં કેબિનેટ મંત્રી તરીકે ફક્ત આદિત્ય ઠાકરે બચ્યા છે. આ ઉપરાંત બે અન્ય મંત્રી સુભાષ દેસાઈ અને અનિલ પરબ છે. બંને વિધાન પરિષદના સભ્યો છે. એક અન્ય કેબિનેટ મંત્રી શંકરરાવ ગડખ ક્રાંતિકારી શેતકારી પક્ષ પાર્ટીમાંથી છે.

એકનાથ શિંદે સાથે આટલા મંત્રી

એકનાથ શિંદે, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ, સંદીપન ભુમરે, ઉદય સામંત, તેમાં ઉદય સામંત ગુવાહટીના રસ્તે જઈ રહ્યા છે. ઉપરાંત રાજ્ય મંત્રી શંભુરાજ દેસાઈ, અબ્દુલ સત્તારી, રાજેન્દ્ર પાટિલ, યેદ્રાવકર, બચ્ચૂ કડ્ડુ પણ તેમની સાથે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ