બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics / Left at the right time, party's first reaction to Ghulam Nabi Azad after leaving Congress
Priyakant
Last Updated: 01:55 PM, 26 August 2022
કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે આજે દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ દરમ્યાન હવે કોંગ્રેસે ગુલામ નબી આઝાદના રાજીનામા પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે કોંગ્રેસે કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ વિપક્ષનો અવાજ ન બની શક્યા તે દુઃખદ છે.
ગુલામ નબી આઝાદના રાજીનામાં બાદ કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે, ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં ઘણા હોદ્દા પર હતા. આ સમયે જ્યારે કોંગ્રેસ દેશમાં મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ સામે લડી રહી છે, ત્યારે સંઘર્ષના સમયે ગુલામ નબી આઝાદ આપણને છોડીને જઈ રહ્યા છે.
ગુલામ નબી કોંગ્રેસમાંથી "આઝાદ"
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભાવુક હૃદય સાથે, મેં કોંગ્રેસ સાથે ઘણા વર્ષો જૂના સંબંધો તોડવાનો નિર્ણય કર્યો છે. આઝાદે કહ્યું કે 'ભારત જોડો યાત્રા'ને બદલે 'કોંગ્રેસ જોડો યાત્રા' કાઢવામાં આવે.
"It is therefore with great regret and an extremely leaden heart that I have decided to sever my half a century old assocation with Indian National Congress," read Ghulam Nabi Azad's resignation letter to Congress interim president Sonia Gandhi pic.twitter.com/X49Epvo1TP
— ANI (@ANI) August 26, 2022
રાહુલ ગાંધી સામે પણ કર્યા પ્રહારો
ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. આઝાદે લખ્યું છે કે, તેઓ કોઈપણ સ્વાર્થ વગર ઘણા દાયકાઓ સુધી પાર્ટીની સેવામાં લાગેલા છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરી રહી છે, પરંતુ કમનસીબે રાહુલ ગાંધીની પાર્ટીમાં એન્ટ્રી થઈ ત્યારથી તેમણે પાર્ટીમાં વાતચીતની આખી બ્લુપ્રિન્ટને બરબાદ કરી દીધી. તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army