બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ભારત / Ladakh: Shaitan singh memorial has been dismantled due to buffer zone, bjp denies this fact
Vaidehi
Last Updated: 07:06 PM, 29 December 2023
1962 ભારત-ચીન યુદ્ધનાં હીરો મેજર શૈતાનસિંહનાં મેમોરિયલને ધ્વંસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. આ મેમોરિયલ લદ્દાખનાં ચુશુલ ગામમાં બનાવવામાં આવ્યું હતું. આ જ સ્થળ પર મેજરનું પાર્થિવ શરીર મળી આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યા પર મેમોરિયલ બનાવવામાં આવ્યો હતો તે બફર ઝોનમાં સામેલ થઈ ગઈ છે જેના લીધે તેને તોડવું પડ્યું. ઘટના અંગે સ્થાનિકોમાં નારાજગીની લાગણી છે. જો કે ભાજપે નિવેદન આપ્યું છે.
This landmark at Rezang-La held immense significance, honoring the courageous soldiers of "C" Coy 13 Kumaon. Sadly, it had to be dismantled during the disengagement process as it falls in the buffer zone. Let's remember and honor their bravery! 🙏 #RezangLa #Kumaon #BraveSoldiers pic.twitter.com/UILzTeNYsi
— Konchok Stanzin (@kstanzinladakh) December 25, 2023
ચુશુલનાં પાર્ષદે આપી માહિતી
25 ડિસેમ્બરનાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવેલપમેંટ કાઉંસિલનાં પૂર્વ સદસ્ય અને ચુશુલનાં પાર્ષદ ખોંચોક સ્ટાનજિને પોસ્ટ કરીને લખ્યું કે, રેજાંગ-લાનું આ ઐતિહાસિક સ્થળ "C" કોય 13 કુમાઉંનાં સૈનિકોનું સમ્માન ધરાવતું સ્થળ છે. અફસોસની વાત છે કે ડિસઈંગેજમેંટ પ્રોસેસ દરમિયાન તેને નષ્ટ કરવું પડ્યું કારણકે તે બફર ઝોનમાં આવે છે. આવો તેમની (સૈનિકોની) બહાદુરીને યાદ કરીએ અને તેમનું સમ્માન કરીએ.
BJPએ શું આપ્યો જવાબ?
મીડિયા અહેવાલો અનુસાર આ મામલે લદ્દાખનાં BJP લોકસભા સાંસદ જામયાંગ છેરિંગ નામગ્યાલ કંઈક અલગ જ બોલી રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે મેમોરિયલ હટાવવાનો બફર ઝોન સાથે કોઈ સંબંધ છે જ નહીં.. તેમણે કહ્યું કે જૂનું મેમોરિયલ નાનું હતું જેને તોડીને નવું બનાવવામાં આવશે. તેમણે બફર ઝોનવાળી વાતને નકારી દીધી છે.
વાંચવા જેવું: 3 મૂર્તિ, 3 કલાકાર અને 5 વર્ષના બાળ સ્વરૂપની દિવ્યતાની ઝલક, જાણો કેવી રીતે થશે રામલલાની મૂર્તિની પસંદગી?
કોણ છે મેજર શૈતાન સિંહ?
1962ની જંગ દરમિયાન 17000 ફીટની ઊંચાઈ પર, કકડતી ઠંડીમાં રેજાંગ લામાં મેજ શૈતાનસિંહની આગેવાનીમાં 13 કુમાઉં રેજિમેંટનાં 120 સૈનિકોની ટુકડીએ મોટી સંખ્યામાં આવેલા ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. આ બાદ મેજર શૈતાનસિંહ અને તેમની ટુકડીનાં 114 સૈનિકોનાં શવ મળ્યાં. બાકી સૈનિકોને ચીને બંધી બનાવ્યાં હતાં. ભારત યુદ્ધ હારી ગયું પણ પાછળથી ખબર પડી કે ચીનની સેનાને સૌથી વધુ નુક્સાન રેજાંગ લા પર થયું. ચીનનાં આશરે 1800 સૈનિકો આ જગ્યા પર મરી ગયાં હતાં. આ એકમાત્ર એવી જગ્યા હતી કે જ્યાં ભારતીય સેનાએ ચીની સેનાને ઘુસવા નહોતું દીધું. બહાદુરીની સાથે દુશ્મનો સાથે લડવા બદલ મેજર શૈતાનસિંહને દેશનો સૌથી મોટો વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP