બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know about the benefits of papaya consumption

આરોગ્ય / રોજ સવારમાં થઇ રહી છે કબજિયાતની સમસ્યા? તો રોજ ખાલી પેટ આ ફ્રૂટ ખાઇ જાઓ, પેટ જડમૂળથી સાફ

Pooja Khunti

Last Updated: 08:58 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાલી પેટ પપૈયાનું સેવન કરવામાં આવે તો તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. પપૈયું ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

લોકો પપૈયાનું સેવન ખૂબ જ પસંદ કરતાં હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે. પપૈયું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં વિટામીન્સ, મિનરલ્સ, પોટેશિયમ, ફોલેટ અને ફાયબર જેવા પોષક તત્વો હોય છે. પપૈયામાં પેપેઇન એન્ઝાઇમ હોય છે. જે અનેક બીમારીઓથી રાહત અપાવે છે. આ સાથે પાચન માટે પણ મદદરૂપ થાય છે. જાણો પપૈયાના સેવનથી થતાં ફાયદાઓ વિશે. 

હ્રદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 
ખાલી પેટ પપૈયાનું સેવન કરવામાં આવે તો તેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. પપૈયું ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. પપૈયાના સેવનથી તમે હાર્ટ અટેક અને અન્ય હ્રદય રોગથી બચી શકો છો. 

વાંચવા જેવું: જો તમે પણ છો ડાયાબિટીસના પેશન્ટ, તો સાવધાન! ભૂલથી પણ ન ખાતા આ ડ્રાયફ્રૂટ્સ

વજન ઘટાડે 
પપૈયાનાં સેવનથી વજન ઘટે છે. આ સાથે શરીરને ઉર્જા પણ મળે છે. જે લોકોનું વજન વધુ હોય તેણે સવારે નાસ્તામાં પપૈયાનું સેવન કરવું જોઈએ. 

રોગપ્રતિકારક શક્તિ 
જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેણે પપૈયાનું સેવન કરવું જોઈએ. તેમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તમારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને તમને બીમારીઓ સામે રક્ષણ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ