બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Is your child stubborn? So don't fret, just follow these 4 tips
Pooja Khunti
Last Updated: 12:14 PM, 3 February 2024
એક શોધમાં જાણવા મળ્યું છે કે બાળકોને ડાંટવાથી અથવા મારવાથી તેમને સુધારી શકાય નહીં. આનાથી તે વધુ જિદ્દી અને ગુસ્સાવાળું બાળક બની જશે. આ સાથે તે નાની ઉંમરમાં જ ડિપ્રેશન અને નકારાત્મકતાનો શિકાર બની જાય છે. જેનાથી તે ખોટું પગલું લઈ શકે છે. આ સ્થિતિમાં જો તમે વિચારી રહ્યા હોય કે તમે તમારા બાળકને મારશો અથવા ડાંટશો તો, તમે ખોટું વિચારી રહ્યા છો. જાણો તમારા બાળકનાં વ્યવહારને સુધારવા માટે શું કરવું જોઈએ.
તમારા બાળકને આ રીતે શિસ્ત આપો
બાળક સાથે સમય પસાર કરો
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માતાપિતા બાળકો માટે સમય નથી નિકાળી શકતા. તેમની સમસ્યાઓ નથી સાંભડતા. જેના કારણે બાળક જિદ્દી બની જાય છે. તમે ટીવી અને ફોન જોવાનું ટાળી અને બાળક સાથે સમય પસાર કરી શકો છો. તેમની સાથે વાત કરો, તેમની સમસ્યાઓ સાંભળો.
તેમની સારી આદતોની પ્રસંશા કરો
તમે તમારા બાળકોની ખરાબ આદત સુધારવા માંગતા હોય તો, તેમની સારી આદતોની પ્રસંશા કરો. જેનાથી તેમને પ્રેરણા મળશે અને તે સારું કામ કરવા માટે પ્રેરિત થશે.
વાંચવા જેવું: કિસ્મત વાળા હોય છે માતા-પિતા જેમના સંતાનમાં હોય છે આ ચાણક્ય નીતિના આવા ગુણો, જાણીને થશે ગર્વ
તેમને માર્ગદર્શન આપો
બાળકોને સમય-સમય પર જણાવતા રહો કે તેમણે શું કરવું જોઈએ. તેમના માટે શું સારું છે અને શું ખરાબ. તેથી તેઓ યોગ્ય દિશામાં આગળ વધી શકશે.
સર્જનાત્મક બનાવો
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકોને નિષ્ક્રિય રાખવાની જગ્યાએ તેમણે કોઈ ને કોઈ સર્જનાત્મક પ્રવૃતિમાં વ્યસ્ત રાખવા જોઈએ. તેનાથી તેમનું મગજ સકારાત્મક રહેશે. તેનાથી તેઓ સારો વ્યવહાર કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army