બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Manisha Jogi
Last Updated: 02:54 PM, 10 November 2023
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે. વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400-500 ની વચ્ચે છે. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, શાળાઓ બંધ રાખવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકાર 13 નવેમ્બરથી ઓડ-ઇવન લાગુ યોજના લાગુ કરશે. વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં રહેવું તે સૌથી સારો વિકલ્પ છે.
વાયુ પ્રદૂષણને કારણે કેન્સર જેવા ખતરનાક રોગોનું જોખમ રહે છે. વાયુ પ્રદૂષણથી સૌથી વધુ હૃદય રોગ અને બ્રેઈન સ્ટ્રોકને કારણે મૃત્યુ થાય છે. વાયુ પ્રદૂષણને કારણે કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
હ્રદય રોગ
હવામાં રહેલ પ્રદૂષક કણોને કારણે છે, હૃદય સંબંધિત રોગો થઈ શકે છે. હ્રદય રોગને કારણે 40 ટકા થાય છે.
બ્રેઈન સ્ટોક
બ્રેઈનની નસોમાં લોહીનો પ્રવાહ અટકી જવાથી અથવા ફાટી જવાને કારણે બ્લોકેજ થાય છે. જેના કારણે સ્ટ્રોક આવે છે. વાયુ પ્રદૂષણને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.
ફેંફસાની બિમારી
વાયુ પ્રદૂષણને કારણે લોકોને ફેંફસા સંબંધિત સમસ્યા થાય છે. આ બિમારી ગંભીર સ્તરે પહોંચી જવાને કારણે મૃત્યુ થાય છે. વાયુ પ્રદૂષણથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ થાય છે. ઉપરાંત ફેંફસાનું કેન્સર પણ થાય છે.
બાળકોને શ્વાસની સમસ્યા
વાયુ પ્રદૂષણને કારણે બાળકોને શ્વાસ લેવા જેવી સમસ્યા થાય છે. 3 ટકા કરતાથી વધુ લોકોનું આ બિમારીને કારણે મૃત્યુ થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP