બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / indian railways ticket cancellation rules and regulations check all charges
Bijal Vyas
Last Updated: 08:03 PM, 18 March 2024
Indian Railway Ticket Cancellation Rules: ભારતીય ટ્રેન દ્વારા દરરોજ મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએથી બીજા સ્થળે મુસાફરી કરે છે. 24 કલાક ચાલતી ટ્રેનો લોકોને તેમના ગંતવ્ય સુધી લઈ જાય છે. જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તમારે ટ્રેનની ટિકિટ લેવી પડશે અને તે પછી તમે મુસાફરી કરી શકશો. પરંતુ ઘણી વખત મુસાફરોને વિવિધ કારણોસર તેમની ટ્રેન ટિકિટ કેન્સલ કરવી પડે છે.
આવી સ્થિતિમાં, ઘણી વખત અડધાથી વધુ પૈસા કપાઈ જાય છે અથવા તો કોઈ રિર્ટન મળતું નથી. આવી સ્થિતિમાં, જરૂરી છે કે ટ્રેનની ટિકિટ કેન્સલ કરતા પહેલા, તમારે ભારતીય રેલવેના નિયમો વિશે જાણવું જોઈએ, જેથી તમને ટ્રેનની ટિકિટ કેન્સલ કરવાના યોગ્ય પૈસા પાછા મળી શકે. તો આવો જાણીએ આ વિશે...
ચાર્ટ તૈયાર થતા પહેલાનો નિયમઃ
એટલું જ નહીં, જો તમે નિર્ધારિત ડિપાર્ચરના 12 કલાક પહેલાં ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો, તો આવા કિસ્સામાં તમારો કેન્સલેશન ચાર્જ સૌથી ઓછા ફ્લેટ રેટના 25% હોય છે.
બીજી તરફ, જો તમે કોઈપણ કારણોસર તમારી ટ્રેન ટિકિટ 12 કલાકથી ઓછા સમયમાં અને 4 કલાક પહેલા રદ કરો છો, તો તમારા કેન્સલેશન ચાર્જમાંથી 50% કાપવામાં આવે છે.
તત્કાલ ટિકિટ
ટ્રેન ટિકિટ બુક કરવાની ઘણી રીતો છે, જેમાંથી એક તત્કાલ ટ્રેન ટિકિટ સુવિધા છે. જો તમે બુક કરેલી કન્ફર્મ તત્કાલ ટ્રેન ટિકિટ કેન્સલ કરો છો, તો તમને કોઈ રિફંડ મળતું નથી.
જાણી લો કે જ્યારે તમે તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરો છો ત્યારે બે પ્રકારની ટિકિટ બુક કરી શકાય છે. પ્રથમ કન્ફર્મ તત્કાલ અને બીજી વેઈટીંગ તત્કાલ ટિકિટ. આવી સ્થિતિમાં, જો તમે વેઇટિંગ લિસ્ટ સાથે તત્કાલ ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો, તો તેના પર થોડો ચાર્જ કાપવામાં આવે છે. જ્યારે, તત્કાલ ઈ-ટિકિટના આંશિક રદ કરવાની મંજૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir