બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / importance and benefits of sunscreen

ફાયદાકારક / 365 દિવસ ચહેરા પર લગાવો આ 1 વસ્તુ, કરચલીઓ, ડાઘ અને સ્કિન કાળી પડવાની સમસ્યા તમને નહીં થાય

Noor

Last Updated: 06:04 PM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યની કિરણોની આપણી સ્કિન પર ખરાબ અસર થાય છે એ વાત કદાચ બધાં જાણતા નથી. ઘણાં લોકો એવું વિચારે છે કે તડકાંથી કોઈ નુકસાન ન થાય, પણ એવું નથી, તડકો તમારી સ્કિન માટે તો ખરાબ જ છે. સૂર્યની કિરણોમાંથી નીકળતી યૂવી રેડિયેશન સ્કિનની સમસ્યાઓ પેદા કરે છે. તેનાથી સ્કિનમાં કરચલીઓ થવી, ટેનિંગ થવી, ડાઘ ધબ્બા પડી જવા જેવી સમસ્યાઓ થાય છે. તો જાણો સનસ્ક્રીન લગાવવું કેમ જરૂરી છે.

નિયમિત સનસ્ક્રીન લગાવો

લોકો મોટાભાગે ઉનાળામાં સનસ્ક્રીન લગાવે છે. પણ સનસ્ક્રીન 365 દિવસ લગાવવી જરૂરી છે. ઘરથી બહાર નીકળવાના 15 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવવું. પછી દર 2 કલાકે સનસ્ક્રીન લગાવો. ઘરમાં હોવ ત્યારે પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. કારણ કે ઘરમાં પણ બારી-દરવાજામાંથી સૂર્યની હાનિકારક કિરણો પ્રવેશે છે અને સ્કિનને નુકસાન પહોંચાડે છે. બોડીનો એ દરેક પાર્ટ જે ખુલ્લો રહેતો હોય ત્યાં સનસ્ક્રીન લગાવો.

સારી સનસ્ક્રીન યુઝ કરો

ઘણા સનસ્ક્રીન પ્રોડક્ટ્સ એટલા સારાં હોતા નથી, જેથી તે સ્કિનને રક્ષણ આપતાં નથી. હમેશાં સારી ક્વોલિટીનું સનસ્ક્રીન યુઝ કરો. પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલ પર રહેલી જાણકારી વાંચી લો. તેમાં 30 અથવા તેનાથી વધુ એસપીએફ અને PA+++ હોવું જરૂરી છે. 

એવા કપડા પહેરવા જેનાથી શરીર ઢાંકેલું રહે અને સૂર્યની યૂવી કિરણોથી સ્કિનને નુકસાન ન પહોંચે. શિયાળામાં ખાસ કરીને શરીર ગરમ કપડાં પહેરવાને કારણે ઢંકાયેલું રહે છે પણ ગરમીમાં બોડી પાર્ટ્સ વધુ ખુલ્લા રહે તો ત્યાં પણ સનસ્ક્રીન લગાવવું. 

એન્ટીઓક્સીડેન્ટ છે જરૂરી

આપણે તડકાંમાં જવા પર એટલે પરેશાન થઈ જઈએ છીએ કારણ કે તેનાથી સ્કિન પર ફ્રી ઓક્સીજન રેડિકલ્સનો ખતરો રહે છે. આ ફ્રી ઓક્સીજન રેડિકલ્સ સ્કિન સેલ્સને નુકસાન પહોંચાડે છે અને સમય પહેલાં કરચલીઓ આવવાનું કારણ પણ બને છે. રાતે એન્ટીઓક્સીડેન્ટવાળી ક્રીમ લગાવવાથી આવે તો તે ફ્રી ઓક્સીજન રેડિકલ્સની અસરને ઓછી કરે છે. તેનાથી સાથે જ સ્કિન સેલ્સ નષ્ટ થતાં બચાવે છે. વિટામિન સી અને વિટામિન ઈવાળી ક્રીમ્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ