બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / importance and benefits of sunscreen
Noor
Last Updated: 06:04 PM, 2 September 2020
નિયમિત સનસ્ક્રીન લગાવો
લોકો મોટાભાગે ઉનાળામાં સનસ્ક્રીન લગાવે છે. પણ સનસ્ક્રીન 365 દિવસ લગાવવી જરૂરી છે. ઘરથી બહાર નીકળવાના 15 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવવું. પછી દર 2 કલાકે સનસ્ક્રીન લગાવો. ઘરમાં હોવ ત્યારે પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. કારણ કે ઘરમાં પણ બારી-દરવાજામાંથી સૂર્યની હાનિકારક કિરણો પ્રવેશે છે અને સ્કિનને નુકસાન પહોંચાડે છે. બોડીનો એ દરેક પાર્ટ જે ખુલ્લો રહેતો હોય ત્યાં સનસ્ક્રીન લગાવો.
સારી સનસ્ક્રીન યુઝ કરો
ઘણા સનસ્ક્રીન પ્રોડક્ટ્સ એટલા સારાં હોતા નથી, જેથી તે સ્કિનને રક્ષણ આપતાં નથી. હમેશાં સારી ક્વોલિટીનું સનસ્ક્રીન યુઝ કરો. પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલ પર રહેલી જાણકારી વાંચી લો. તેમાં 30 અથવા તેનાથી વધુ એસપીએફ અને PA+++ હોવું જરૂરી છે.
એવા કપડા પહેરવા જેનાથી શરીર ઢાંકેલું રહે અને સૂર્યની યૂવી કિરણોથી સ્કિનને નુકસાન ન પહોંચે. શિયાળામાં ખાસ કરીને શરીર ગરમ કપડાં પહેરવાને કારણે ઢંકાયેલું રહે છે પણ ગરમીમાં બોડી પાર્ટ્સ વધુ ખુલ્લા રહે તો ત્યાં પણ સનસ્ક્રીન લગાવવું.
એન્ટીઓક્સીડેન્ટ છે જરૂરી
આપણે તડકાંમાં જવા પર એટલે પરેશાન થઈ જઈએ છીએ કારણ કે તેનાથી સ્કિન પર ફ્રી ઓક્સીજન રેડિકલ્સનો ખતરો રહે છે. આ ફ્રી ઓક્સીજન રેડિકલ્સ સ્કિન સેલ્સને નુકસાન પહોંચાડે છે અને સમય પહેલાં કરચલીઓ આવવાનું કારણ પણ બને છે. રાતે એન્ટીઓક્સીડેન્ટવાળી ક્રીમ લગાવવાથી આવે તો તે ફ્રી ઓક્સીજન રેડિકલ્સની અસરને ઓછી કરે છે. તેનાથી સાથે જ સ્કિન સેલ્સ નષ્ટ થતાં બચાવે છે. વિટામિન સી અને વિટામિન ઈવાળી ક્રીમ્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips