બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Holi 2024 RBI Rules special colored notes circulate in the market during holi

તમારા કામનું / હોળીમાં કલર લગાડેલી ચલણી નોટ ચાલશે કે નહીં? શું કહે છે RBIનો નિયમ

Arohi

Last Updated: 04:33 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Rules On Colored Notes: હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે જાણો છો કે આ કલર નોટને લઈને આરબીઆઈનો શું નિયમ છે? જાણો રંગીન નોટનું શું કરવું જોઈએ?

હોળી વખતે ઘણી વખત કલર લાગવાના કારણે કપડાની સાથે ખીસ્સામાં રાખેલી નોટ પણ રંગીન થઈ જાય છે. શું તમે જાણો છો કે આ કલર નોટને લઈને આરબીઆઈનો શું નિયમ છે? અને બજારમાં આ નોટોને કેવી રીતે ચલાવી શકાય છે? 

રંગીન નોટ 
ઘણી વખત એવું થાય છે કે તમારા પર કોઈ રંગ નાખે ત્યારે ખિસ્સામાં રહેલી ચલણી નોટો પણ રંગીન થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે આ નોટોને કોઈ દુકાનદારને આપો છો તો તેને લેવાનો ઈનકાર કરી દે છે. પરંતુ જો તમે તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ બતાવશો તો તે આ નોટો લેવાનો ઈનકાર નહીં કરે. કારણ કે આરબીઆઈનો નિયમ છે કે કલર લાગેલી નોટને લેવાથી કોઈ પણ દુકાનદાર ઈનકાર નથી કરી શકતો. 

ફાટેલી નોટ 
હોળીમાં ઘણી વખત એવું થાય છે કે પલડી જવાના કારણે નોટ ફાટી જાય છે. આવી સ્થિતિમાં તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર દેશની બધી બેંકોમાં જુની ફાટેલી નોટો વળેલી નોટોને લઈ જઈને બદલાવી શકો છો. તેના માટે બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. 

નોટના કેટલા પૈસા પરત મળશે? 
કોઈ પણ ફાટેલી નોટને બેંકમાં બદલવા પર બેંક તમને તે નોટની સ્થિતિના અનુસાર પૈસા પરત કરે છે. ઉદાહરણ તરીકે 2000 રૂપિયાની નોટનો 88 વર્ગ સેન્ટીમીટર હોવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ 44 વર્ગ સીએમ પર અડધુ મૂલ્ય મળશે. 

વધુ વાંચો: કોણ ઉમેદવાર, ક્યાં છે મતદાન મથક... જેવી A to Z જાણકારી તમને અહીંથી મળી રહેશે, બસ કરો આ કામ

આવી જ રીતે 200 રૂપિયા ફાટેલી નોટમાં 78 વર્ગ સીમી ભાગ આપવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ 39 વર્ગ સીએમ પર અડધા પૈસા જ મળે છે. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર દરેક બેંકને જુની ફાટેલી કે વળેલી નોટો સ્વીકાર કરવી પડે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ