બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat cyclone maha Transfer into depression in sea

ચક્રવાત 'મહા' નો અંત / આજે વાવાઝોડુ વિખેરાઈ જશે, હવામાન વિભાગની આગાહી

Gayatri

Last Updated: 12:46 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહા વાવાજોડુંનું હાલ સંકટ ટાળ્યું છે અને હાલ આ વાવાઝોડુ નબળું પડ્યું છે. અને બપોર સુધી માં આ વાવાઝોડુ દરિયામાં વિખેરાય જશે. ત્યારે હાલ પોરબંદર માં વાવાવરણ સામાન્ય બન્યું છે. તેમજ હાલ દરિયો પણ શાંત જોવા મળી રહ્યું છે.

મહા વાવઝોડાનું સંકટ ટળ્યું
પોરબંદર વાસીઓ માટે સારા સમાચાર
વાવાઝોડાનું સંકટ ટળ્યું

હાલ આ વાવાઝોડું પોરબંદર થી 100 કિમી દુર છે અને હાલ આ વાવાઝોડું દીવ તરફ આગળ વધી રહ્યું છે

રાજયભરમાંથી મહા વાવાઝોડાનુ સંકટ ટળ્યુ છે. ત્યારે પોરબંરમાં રહેતા લોકો માટે ખુબ સારા સમાચાર છે. હવામાનની આગાહી પ્રમાણે આજ સાજ સુધીમાં વાવાઝોડુ દરિયામાં વિખેરાય જશે તેવી હવામન વિભાગ દ્વાર સૂચના આપવામાં આવી છે. ત્યારે હાલ પોરબંદરમાં વાતાવરણ સામાન્ય બન્યું છે. હાલ દરિયો શાંત જોવા મળી રહ્યું છે.

દીવથી યૂ ટર્ન વખતે મહાની સ્પીડ 40થી 50 કિમીની રહેશે
દીવથી યૂ ટર્ન વખતે મહાની સ્પીડ 40થી 50 કિમીની રહેશે. યૂ ટર્ન બાદ ફરી મહુવા તરફ મહા આવી શકે છે. મહુવા તરફ આવે ત્યારે મહા વાવાઝોડાની સ્પીડ ધીમી હશે.  
મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સહિત મ. ગુજરાત અને દ. ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. 

NDRFની 5ટીમ દીવમાં તૈનાત છે 
દીવમાં NDRFની 5 ટીમ તૈનાત કરવામાં આવે છે. વરસાદ વધશે તો લોકોનું સ્થળાંતરણ કરાશે. વરસાદની સ્થિતિ પર તંત્રની નજર છે. 

મોડીરાતથી દીવના વાતાવરણમાં પલટો 
દીવના વાતાવરણમાં આવ્યો પલટો તોફાની પવન સાથે વરસાદ યથાવત થયો છે. સહેલાણીઓ માટે દીવના બીચ બંધ કરાયા છે. બપોરે પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. 
સાવચેતીના ભાગરૂપે બીચ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ