બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / government can increase the agriculture loan target to 25 lakh in 2024 budget

Budget 2024 / ચૂંટણી પહેલા બજેટમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર? જાણો તમને શું થશે ફાયદો

Vaidehi

Last Updated: 07:58 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ 2024: હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાનો માટે 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ લોન પર 2%ની છૂટ આપે છે પણ હવે ટૂંક સમયમાં કૃષિ લોનનાં ટારગેટમાં સરકાર મોટો વધારો કરી શકે છે. સમજો વિસ્તારથી.

  • બજેટ 2024માં સરકાર આપી શકે છે ખુશખબર
  • ખેડૂતોને મળી શકે છે મોટો ફાયદો
  • કૃષિ લોનનાં ટારગેટમાં સરકાર વધારો કરી શકે છે

સરકાર આવનારા બજેટમાં એગ્રી લોન ટારગેટ એટલે કે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 22થી 25 લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. સાથે જ સંસ્થાગત લોનનાં પાત્ર ખેડૂતોની પહોંચને પણ સરકાર સુનિશ્ચિત કરશે. હાલનાં નાણાકીય વર્ષ માટે સરકારનો એગ્રી લોન ટારગેટ 20 લાખ કરોડ રૂપિયા છે. દરવર્ષે બજેટથી પહેલાં ખેડૂતોને સરકાર પાસેથી મોટી આશાઓ રહેતી હોય છે. સબસીડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો ખેતીને પ્રોત્સાહિત કરતી યોજનાઓને લઈને ખેડૂતો આતુરતાથી રાહ જોતાં હોય છે. છેલ્લાં થોડા વર્ષોમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે. તેવામાં આવનારા બજેટમાં સરકાર એગ્રી લોન ટારગેટ વધારી શકે છે.

શું છે સરકારની યોજના?
હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાનો માટે 3 લાખ રૂપિયા સુધીનાં શોર્ટ ટર્મ લોન પર 2%ની છૂટ આપે છે. એટલે કે ખેડૂતોએ 7% વાર્ષિક દર પર 3 લાખ રૂપિયાની લોન મળી રહી છે. સમય પર ચૂકવણી કરનારા ખેડૂતોને 3%ની વધારાની વાર્ષિક છૂટ પણ મળે છે.  ખેડૂતો લોન્ગ ટર્મ લોન પણ લઈ શકે છે પણ તેના વ્યાજદરો એ અનુસાર નક્કી થાય છે.

FY24માં હજુ સુધી 82%નો ટારગેટ પૂરો કર્યો છે
કૃષિ લોન વહેચણીનો લક્ષ્ય આવનારા બજેટમાં વધી શકે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ કૃષિ ઋણ વિતરણ 21.55 લાખ કરોડ રૂપિયાનું હતું . હાલનાં નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધી 20 લાખ કરોડ રૂપિાનાં કૃષિ-ઋણ લક્ષ્યનો લગભગ 82% ટારગેટ સરકારે હાસિલ કરી લીધો છે. આ દરમિયાન પ્રાઈવેટ અને પબ્લિક બંને સેક્ટરનાં બેંકોએ આશરે 16.37 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.ૉ

વધુ વાંચો: થોડા વર્ષની બચત અને કરોડપતિ બનવાનું સપનું થશે પૂર્ણ, આ યોજનામાં કરો સેવિંગ્સ

7.34 કરોડ ખેડૂતોને KCCનો ફાયદો
કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી 7.34 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી છે. 31 માર્ચ 2023 સુધી આશરે 8.85 લાખ કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. હવે નાણાકીય વર્ષ 2024-25માં સરકાર આ લોનનો ટારગેટ વધારી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ