બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Vaidehi
Last Updated: 07:58 PM, 29 January 2024
સરકાર આવનારા બજેટમાં એગ્રી લોન ટારગેટ એટલે કે કૃષિ ઋણ લક્ષ્યને વધારીને 22થી 25 લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. સાથે જ સંસ્થાગત લોનનાં પાત્ર ખેડૂતોની પહોંચને પણ સરકાર સુનિશ્ચિત કરશે. હાલનાં નાણાકીય વર્ષ માટે સરકારનો એગ્રી લોન ટારગેટ 20 લાખ કરોડ રૂપિયા છે. દરવર્ષે બજેટથી પહેલાં ખેડૂતોને સરકાર પાસેથી મોટી આશાઓ રહેતી હોય છે. સબસીડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો ખેતીને પ્રોત્સાહિત કરતી યોજનાઓને લઈને ખેડૂતો આતુરતાથી રાહ જોતાં હોય છે. છેલ્લાં થોડા વર્ષોમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે. તેવામાં આવનારા બજેટમાં સરકાર એગ્રી લોન ટારગેટ વધારી શકે છે.
શું છે સરકારની યોજના?
હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાનો માટે 3 લાખ રૂપિયા સુધીનાં શોર્ટ ટર્મ લોન પર 2%ની છૂટ આપે છે. એટલે કે ખેડૂતોએ 7% વાર્ષિક દર પર 3 લાખ રૂપિયાની લોન મળી રહી છે. સમય પર ચૂકવણી કરનારા ખેડૂતોને 3%ની વધારાની વાર્ષિક છૂટ પણ મળે છે. ખેડૂતો લોન્ગ ટર્મ લોન પણ લઈ શકે છે પણ તેના વ્યાજદરો એ અનુસાર નક્કી થાય છે.
FY24માં હજુ સુધી 82%નો ટારગેટ પૂરો કર્યો છે
કૃષિ લોન વહેચણીનો લક્ષ્ય આવનારા બજેટમાં વધી શકે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ કૃષિ ઋણ વિતરણ 21.55 લાખ કરોડ રૂપિયાનું હતું . હાલનાં નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધી 20 લાખ કરોડ રૂપિાનાં કૃષિ-ઋણ લક્ષ્યનો લગભગ 82% ટારગેટ સરકારે હાસિલ કરી લીધો છે. આ દરમિયાન પ્રાઈવેટ અને પબ્લિક બંને સેક્ટરનાં બેંકોએ આશરે 16.37 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.ૉ
વધુ વાંચો: થોડા વર્ષની બચત અને કરોડપતિ બનવાનું સપનું થશે પૂર્ણ, આ યોજનામાં કરો સેવિંગ્સ
7.34 કરોડ ખેડૂતોને KCCનો ફાયદો
કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી 7.34 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી છે. 31 માર્ચ 2023 સુધી આશરે 8.85 લાખ કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. હવે નાણાકીય વર્ષ 2024-25માં સરકાર આ લોનનો ટારગેટ વધારી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP