બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Dhruv
Last Updated: 07:22 PM, 23 March 2024
સોનાનાં આભૂષણો સુંદરતામાં વધારો કરે છે. લોકો સોનાની ખરીદી કરે છે પરંતુ તે કેટલીક રાશિ માટે શુભ નથી. ચાલો જાણીએ સોનું કઈ રાશિના લોકો માટે શુભ છે અને કઈ રાશિ માટે અશુભ. સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે અને સોનુ પહેરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે. તેથી લોકોના જીવનમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સાથે જ ભગવાનની કૃપા બની રહે છે. મેષ, કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે સોનુ ખરીદવું અને પહેરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વૃષભ, મિથુન, મકર અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ. તેમાં પણ જો આ રાશિના લોકને પેટ સંબંધિત કોઈ મુશ્કેલી હોય જેમ કે કોલેસ્ટ્રોલ, થાયરોડ તો સોનુ ન પહેરવું જોઈએ. જો તમે સ્થૂળ છો તો સોનુ ન પહેરવું જોઈએ કારણ કે સ્થૂળતાને પણ ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી સોનુ પહેરવાથી તમારી સ્થૂળતા વધી શકે છે. એકાગ્રતા વધારવા માટે હાથની આંગળીમાં સોનાની વીંટી પહેરવી જોઈએ.
જો તમે ઈચ્છો છો કે તમારું લગ્નજીવન સુખી રહે તો તમારે ગળામાં સોનાની ચેન પહેરવી અને સંતાન પ્રાપ્તિ માટે રીંગ ફિંગરમાં સોનુ પહેરવું જોઈએ. સોનુ પહેરવાથી ભાગ્ય ચમકે છે. જુદી-જુદી આંગળીમાં સોનાની વીંટી પહેરવાનો જ્યોતિષશાસ્ત્રમાં અલગ-અલગ અર્થ છે. એવું માનવામાં આવે છે કે વચ્ચેની આંગળી તમારી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, તર્જની તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને નાની આંગળી તમને શ્વાસ લેવામાં મદદ કરે છે.
વધુ વાંચો: હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું, નહીં તો થઇ શકે છે મોટું નુકશાન
જેની પણ કુંડળીમાં ગુરુ ખરાબ હોય એવા લોકોએ સોનાની વસ્તુઓથી બચવું જોઈએ. સોનાને ક્યારે કમરમાં ન પહેરવું જોઈએ કારણ કે તે પાચન તંત્રને ખરાબ કરી શકે છે. પેટ સિવાય ગર્ભાશય વગેરે જેવી સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. જે વ્યક્તિઓ વધારે ગુસ્સો કરે છે તેવા વ્યક્તિઓએ સોનુ ન પહેરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army