બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / ganesh chaturthi 2022 why is the idol of ganpati bappa with trunk on left side

આરાધના / ગણપતિ બાપા મોરિયા: ડાબી સૂંઢવાળા ગણેશની મૂર્તિ જ કેમ લાવવામાં આવે છે ઘરે? જાણી લો ધાર્મિક કારણ

Premal

Last Updated: 11:39 AM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનુ મહાપર્વ 31 ઓગષ્ટથી શરૂ થઇ રહ્યું છે. એવામાં ગણેશ ચતુર્થીના કેટલાંક નિયમો અંગે જાણકારી હોવી જોઈએ.

  • ગણેશ ચતુર્થીનુ મહાપર્વ 31 ઓગષ્ટથી થઇ રહ્યું છે શરૂ
  • ગણેશ ચતુર્થીના આ નિયમો અંગે જાણકારી હોવી જોઈએ
  • જાણો ઘરે પૂજા કરતી વખતે ગણપતિની મૂર્તિ કેવી લાવવી? 

ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગષ્ટથી શરૂ થશે

હિન્દુ ધર્મની માન્યતા મુજબ દેવતાઓમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બાપ્પા પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. ગણેશજીનુ મહાપર્વ ખૂબ ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે. હવે ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બચ્યા છે. ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હર્ષોલ્લાસની સાથે મનાવવામાં આવે છે. મહત્વનું છે કે ગણેશ ચતુર્થીનુ આ મહાપર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 31 ઓગષ્ટથી શરૂ થશે અને 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમ્યાન જાણવુ જરૂરી છે કે ભગવાન ગણેશની કેવી મૂર્તિ ઘરે લાવવી જોઈએ. 

ગણપતિ બાપ્પાની મૂર્તિ કેવીરીતે પસંદ કરશો?

ગણેશ ચતુર્થીના પર્વ માટે ભક્તોને ડાબી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ લાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર એેવુ એટલા માટે કહેવામાં આવે છે, કારણકે ડાબી સૂંઢવાળા ગણેશજીને વામમુખી ગણપતિ કહેવામાં આવે છે અને જમણી સૂંઢવાળા ગણેશજીને સિદ્ધી વિનાયક કહે છે. જાણો કે વામમુખી ગણપતિની પૂજા કરવી, ભગવાન સિદ્ધી વિનાયકની સરખામણીએ સરળ છે. આ જ કારણ છે કે ઘરમાં ડાબી સૂંઢવાળા ગણપતિ લાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર ભગવાન સિદ્ધી વિનાયકની પૂજા કરતી સમયે અમુક વિશેષ નિયમોનું પાલન કરવુ પડે છે, જે મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળ પર જ શક્ય છે.  

આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન 

આ ઉપરાંત તમારે એેવુ પણ ધ્યાન રાખવુ પડશે કે ઘરમાં જ્યારે પણ ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવો તો પ્લાસ્ટર ઑફ પેરિસની ના હોય. ઈકો ફ્રેન્ડલી મૂર્તિ પોતાના ઘરે લાવો કારણકે તેનુ વિસર્જન કરવામાં સરળતા રહે. જ્યારે પણ માર્કેટમાં ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે જાઓ તો પ્રયાસ કરો કે તેમની બેઠેલી મૂર્તિ લાવો. જેને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન ગણેશની સફેદ અને સિંદૂરી રંગની પ્રતિમાને શુભતાનુ પ્રતિક માનવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ