બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From today Gyan Sahayak will teach students in secondary schools of Gujarat
Priyakant
Last Updated: 10:06 AM, 1 November 2023
Gyan Sahayak Latest News : જ્ઞાન સહાયકને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજથી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. આ સાથે હવે આજથી પ્રવાસી શિક્ષકો છૂટા થશે. મહત્વનું છે કે, માધ્યમિક શાળાઓમાં 5 હજાર જ્ઞાન સહાયક ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. જેથી હવે આજથી એટલે કે 11 નવેમ્બર બુધવારથી જ આ જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે.
રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં આજથી હવે જ્ઞાન સહાયક ભણાવશે. વિગતો મુજબ આજથી પ્રવાસી શિક્ષકોનાના બદલે સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભણાવશે. જેને લઈ માધ્યમિકમાં જ્ઞાન સહાયકની 5984 જગ્યા સામે 5 હજાર ઉમેદવારોની અરજી માન્ય રખાઈ છે. જેથી હવે માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છુટા થશે અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ