બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Finmin approves 8.15% interest rate for EPFO for FY23

ગૂડ ન્યૂઝ / BIG BREAKING : 6.5 કરોડ લોકોને ભેટ, મોદી સરકારે કર્યું PF પર વ્યાજ વધારાનું એલાન, જાણો કેટલું વધ્યું

Hiralal

Last Updated: 02:43 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે 6.50 કરોડ લોકોને પીએફ વ્યાજ દર વધારાની ભેટ આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે આ વાતનું એલાન કર્યું હતું.

  • 6.50 કરોડ પીએફ ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ
  • કેન્દ્ર સરકારે પીએફના વ્યાજ દરમાં કર્યો વધારો
  • હવે વાર્ષિક 8.15 ટકાના દર મળશે પીએફ પર વ્યાજ

કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકોને એક મોટી ભેટ આપતાં પીએફના વ્યાજદરમાં વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર હેઠળના એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતા માટે 8.15 ટકા વ્યાજ દર જાહેર કર્યો છે, જે અગાઉ 8.10 ટકા હતો. નવી 
આ માટે ઈપીએફઓએ દરેક સભ્યના ખાતામાં વ્યાજ જમા કરાવવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. બોર્ડ ઓફ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ એકાઉન્ટ પર 8.15 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો અને તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે.   

ક્યારથી ખાતામાં આવશે પૈસા 
પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજના પૈસા ઓગસ્ટ 2023થી પહોંચવા લાગશે.

કયા વર્ષમાં કેટલો હતો વ્યાજ દર 
નાણાકીય વર્ષ 2021-22 માટે, ઇપીએફઓએ ઇપીએફ ખાતા માટે વ્યાજ દર 8.10 ટકા નક્કી કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. 1977-78માં ઈપીએફઓએ 8 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યાર બાદ તે સતત 8.25 ટકા કે તેથી વધુ રહ્યો છે. 2018-19માં વ્યાજ દર 8.65 ટકા, 2017-18માં 8.55 ટકા, 2016-17માં 8.65 ટકા અને 2015-16માં 8.8 ટકા હતો.

કેટલો કપાય છે પીએફ 
કર્મચારીના પગાર પર 12 ટકાની કપાત ઇપીએફ ખાતા માટે છે. એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલા કર્મચારીના પગારનો 8.33 ટકા હિસ્સો ઇપીએસ (એમ્પ્લોયી પેન્શન સ્કીમ) સુધી પહોંચે છે, જ્યારે 3.67 ટકા ઇપીએફ સુધી પહોંચે છે. 

કેવી રીતે ચેક કરી શકાય પીએફ બેલેન્સ
પીએફ ખાતાધારકો સરળ રીતે તેમનું પીએફ એકાઉન્ટનું કરન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. આ માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. ઉમંગ એપ, વેબસાઇટ અથવા તમારા મોબાઇલ ફોનથી એસએમએસ મોકલીને તમે જાણી શકો છો. 

કેટલા છે પીએફ ખાતાધારકો
દેશભરમાં હાલમાં લગભગ 6.5 કરોડ પીએફ ખાતાધારકો છે જેમને ઓગસ્ટ 2023થી તેમના ખાતામાં વ્યાજ મળવાનું ચાલું થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ