બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 06:41 PM, 14 July 2022
પૌરાણિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. ભગવાન શિવને પ્રિય રૂદ્રાક્ષના અનેક ફાયદા છે. બહુ ઓછા લોકો આ વાત જાણતા હશે. શિવપુરાણમાં 16 પ્રકારના રુદ્રાક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે બધાનું પોતાનું મહત્વ છે. દરેક વ્યક્તિ કોઈપણ રુદ્રાક્ષ ધારણ કરી શકતી નથી. જ્યોતિષની સલાહ લઈને જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આજે આપણે એક મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું.
ધન મેળવવા માટે પણ પહેરી શકો છો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ધન પ્રાપ્તિ માટે પણ ધારણ કરી શકાય છે. રૂદ્રાક્ષ વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે એક મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય છે.
રોગોથી મેળવો છુટકારો
એવું માનવામાં આવે છે કે રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તે બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત રોગો સામે પણ રક્ષણ આપે છે.
આ લોકો કરી શકે છે ધારણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક મુખી રુદ્રાક્ષ કોઈપણ વ્યક્તિ પહેરી શકે છે. પરંતુ તે સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેથી સિંહ રાશિના લોકો માટે તે વિશેષ ફળદાયી સાબિત થાય છે. જ્યોતિષની સલાહ લઈને અન્ય લોકો પણ તેને પહેરી શકે છે.
અસલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો
અસલી અને નકલી રુદ્રાક્ષને ઓળખવા માટે સરસવના તેલમાં એક મુખી રુદ્રાક્ષ મુકો. જો તે પહેલા રંગ કરતાં ઘાટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે રુદ્રાક્ષ અસલી છે. આ સાથે એક મુખી રુદ્રાક્ષની માત્ર એક જ ધારી હોય છે. જો તેને ગરમ પાણીમાં ઉકાળ્યા પછી તેનો રંગ નીકળી જાય તો તે અસલી નથી.
એક મુખી રુદ્રાક્ષના ફાયદા
શિવપુરાણ અનુસાર એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન સાથે જોડાયેલા રહેવાનો અનુભવ થાય છે. કહેવાય છે કે તેને ધારણ કરવાથી વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તેને મોક્ષ મેળવવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ધારણ કરવાથી ધાર્મિક કાર્યોમાં વ્યક્તિની રૂચી વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ