બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking about three cups of tea a day provides additional protection
Pooja Khunti
Last Updated: 01:44 PM, 26 January 2024
લોકો ચાનું સેવન ખુબજ પસંદ કરે છે. ચા માત્ર સ્વાદમાં જ વધારો કરતી નથી પરંતુ તમારું આયુષ્ય પણ વધારી શકે છે. તાજેતરના એક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દરરોજ ત્રણ કપ ચા પીવાથી જૈવિક વય ધીમી પડી શકે છે. ચાઇનીઝ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચામાં જોવા મળતા કેટલાક શક્તિશાળી તત્વો તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરી શકે છે. અત્યાર સુધીના ઘણા સંશોધનો દર્શાવે છે કે કાળી ચામાં એવા તત્વો હોય છે, જે હૃદય, આંતરડા અને મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પ્રાણીઓ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે ચામાં જોવા મળતા ફ્લેવોનોઈડ્સ નામના સંયોજનો જંતુઓ અને ઉંદરોના જીવનકાળને વધારવામાં મદદ કરી શકે છે.
અભ્યાસ
ચીનના ચેંગડુમાં સિચુઆન યુનિવર્સિટીના સંશોધન નિષ્ણાંતોએ 5,998 બ્રિટિશ લોકો [37 થી 73 વર્ષની વયના] અને 7,931 ચાઈનીઝ લોકો [30 થી 79 વર્ષની વયના] પરના ડેટાનું વિશ્લેષણ કર્યું. તેઓને તેમની ચા પીવાની આદતો વિશે પૂછવામાં આવ્યું હતું. જેમ કે તેઓ કઈ પ્રકારની ચા પીવે છે. દા.ત. લીલી, કાળી અથવા પીળી અને તેઓ કેટલા કપ ચા પીવે છે. ત્યારબાદ ટીમે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને શરીરની ચરબીની ટકાવારી જેવા વૃદ્ધત્વના લક્ષણોની સરખામણી કરીને સહભાગીઓની જૈવિક ઉંમરની ગણતરી પણ કરી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું કે ચા પીનારાઓ ધીમી જૈવિક વૃદ્ધત્વના સંકેતો દર્શાવે છે. આવા સહભાગીઓમાં પુરૂષ હોવાની, આલ્કોહોલનું સેવન કરવાની અને હેલ્ધી આહાર લેવાની શક્યતા વધુ હતી. તેઓમાં અનિદ્રા અને અસ્વસ્થતાના લક્ષણો પણ ઓછા જોવા મળ્યા હતા.
ત્રણથી ઓછી ચા એન્ટિ-એજિંગ માટે ફાયદાકારક છે
ધ લેન્સેટ રિજનલ હેલ્થ- વેસ્ટર્ન પેસિફિક જર્નલમાં લખતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એક્સપોઝર-રિસ્પોન્સ સંબંધ સૂચવે છે કે દરરોજ લગભગ ત્રણ કપ ચા અથવા છથી આઠ ગ્રામ ચાના પાંદડા ખાવાથી સૌથી વધુ રક્ષણ મળે છે. વૃદ્ધત્વ વિરોધી લાભો મળી શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે મધ્યમ ચાના સેવનથી નિયમિત ચા પીનારાઓમાં વૃદ્ધત્વ વિરોધી સૌથી મજબૂત લાભો જોવા મળે છે. જેમણે ચા પીવાનું બંધ કર્યું તેમની જૈવિક વયમાં તીવ્ર વધારો જોવા મળ્યો.
વાંચવા જેવું: ધીમી થઈ રહી છે બાળકની ગ્રોથ? ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, તરત દેખાશે અસર
પોલિફીનોલ્સ
વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પોલિફીનોલ્સ [જે ચામાં મુખ્ય જૈવ-સક્રિય પદાર્થો છે] આંતરડાના માઇક્રોબાયોટાને નિયંત્રિત કરવા માટે જાણીતા છે. જે રોગપ્રતિકારક શક્તિ, મેટાબોલિઝમ અને જ્ઞાનાત્મક કાર્યમાં વય-સંબંધિત ફેરફારોને નિયંત્રિત કરવા પર મહત્વપૂર્ણ અસરો કરી શકે છે. જોકે સંશોધકોએ તપાસ કરી નથી કે અમુક પ્રકારની ચા જૈવિક વયને અસર કરે છે કે કેમ, તેમને બ્રિટન અને ચીનમાં ચા પીનારાઓ વચ્ચે કોઈ 'નોંધપાત્ર તફાવત' જોવા મળ્યો નથી. વધુ પડતાં લોકો કાળી અને ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. આ લોકોને ચા ઠંડી છે કે ગરમ તેનાથી કોઈ ફરક પડતો ન હતો. આ લોકોનાં ચાનાં કપ પર વધુ ધ્યાન આપવામાં નથી આવ્યું. આ અભ્યાસ માત્ર નિરીક્ષણ પર આધારિત હતો. તેથી તે સાબિત થઈ શક્યું નથી કે ચા પીવાથી જૈવિક વૃદ્ધત્વ ધીમું પડે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP