બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / dr karan singh told prime minister modi about gita shloka related to promises

વિમોચન પ્રસંગ / કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ પીએમ મોદીને મોંઢે કહ્યું, વાયદા કરશો તો લોકો ઉઘરાણી કરવાના જ છે

Hiralal

Last Updated: 07:54 PM, 14 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોગરા પરિવારના રાજા અને કોંગ્રેસ નેતા ડો.કરણસિંહે એક કાર્યક્રમમાં મોંઢે કહ્યું કે તમે વાયદાઓ કરશો તો લોકો તેના પુરા કરવાનું જણાવશે જ.

  • ગીતાના શ્લોકો પર 21 વ્યાખ્યાઓનું થયું વિમોચન
  • પીએમ નિવાસસ્થાને થયું વિમોચન
  • કોંગ્રેસ નેતા ડો.કરણસિંહે મોદીને ગીતાનો સાર સમજાવ્યો


ગીતાના શ્લોકો પર 21 વ્યાખ્યાઓના 11 મા સંસ્કરણના વિમાચન પ્રસંગે વડાપ્રધાન મોદીની બાજુમાં બેઠેલા ડો.કરણસિંહે ગીતાના એક શ્લોકનો સાર સમજાવીને જણાવ્યું કે મોદીજી તમે આશ્વાસન આપશો તો લોકો પુરા કરવાનું જણાવશે. 

વડાપ્રધાન નિવાસ પર આયોજિત કાર્યક્રમમાં ડો.કરણસિંહે વડાપ્રધાન મોદીને કહ્યું કે જો તમે લોકસભામાં કોઈ વાતનું આશ્વાસન આપો તો એક વર્ષ બાદ લોકો તમને કહેશે કે હવે તેનું પુરુ કરો. 

આગળ કરણસિંહે કહ્યું કે અમે શ્રીકૃષ્ણને આવી જ રીત વાંસળી વગાડતા જવા દઈએ. તેમને બાંધવાની એકમાત્ર રીતે ભક્તિ છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં કરણસિંહે કહ્યું કે જો આપણે ભગવાનની જરુર હોય તો ભગવાનને પણ આપણી જરુર હોય છે. માનવ સહયોગ વગર ભગવાનનું કામ પુરુ થઈ શકતું નથી.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પણ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આપણે લોકોને કહેવું જોઈએ કે ગીતાએ આઝાદીના લડાઈમાં કેવી ભૂમિકા ભજવી હતી. કેવી રીતે ગીતાએ આખા દેશને એક તાંતણે બાંધી રાખ્યો હતો. પીએમ મોદીએ યુવાનોને ગીતા પર શોધ કરવાનું પણ આમંત્રણ આપ્યું. 


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ