બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / dr karan singh told prime minister modi about gita shloka related to promises
Hiralal
Last Updated: 07:54 PM, 14 March 2021
ગીતાના શ્લોકો પર 21 વ્યાખ્યાઓના 11 મા સંસ્કરણના વિમાચન પ્રસંગે વડાપ્રધાન મોદીની બાજુમાં બેઠેલા ડો.કરણસિંહે ગીતાના એક શ્લોકનો સાર સમજાવીને જણાવ્યું કે મોદીજી તમે આશ્વાસન આપશો તો લોકો પુરા કરવાનું જણાવશે.
વડાપ્રધાન નિવાસ પર આયોજિત કાર્યક્રમમાં ડો.કરણસિંહે વડાપ્રધાન મોદીને કહ્યું કે જો તમે લોકસભામાં કોઈ વાતનું આશ્વાસન આપો તો એક વર્ષ બાદ લોકો તમને કહેશે કે હવે તેનું પુરુ કરો.
Prime Minister Narendra Modi releases 11 volumes of the manuscript with commentaries by 21 scholars on shlokas of Bhagavad Gita
— ANI (@ANI) March 9, 2021
Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha and Dr Karan Singh also present pic.twitter.com/iBG2aDYQ20
આગળ કરણસિંહે કહ્યું કે અમે શ્રીકૃષ્ણને આવી જ રીત વાંસળી વગાડતા જવા દઈએ. તેમને બાંધવાની એકમાત્ર રીતે ભક્તિ છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં કરણસિંહે કહ્યું કે જો આપણે ભગવાનની જરુર હોય તો ભગવાનને પણ આપણી જરુર હોય છે. માનવ સહયોગ વગર ભગવાનનું કામ પુરુ થઈ શકતું નથી.
The Gita is for the whole world. It has been translated into many languages of the world, research on it is being done in many countries: PM Narendra Modi pic.twitter.com/JpMNfNTRN9
— ANI (@ANI) March 9, 2021
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પણ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આપણે લોકોને કહેવું જોઈએ કે ગીતાએ આઝાદીના લડાઈમાં કેવી ભૂમિકા ભજવી હતી. કેવી રીતે ગીતાએ આખા દેશને એક તાંતણે બાંધી રાખ્યો હતો. પીએમ મોદીએ યુવાનોને ગીતા પર શોધ કરવાનું પણ આમંત્રણ આપ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા