બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Pooja Khunti
Last Updated: 09:16 AM, 12 January 2024
શાસ્ત્રો પ્રમાણે જ્યારે સૂર્ય એક રાશિથી નીકળીને અન્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે સૂર્ય મકર રાશિમાં રાત્રે 2: 43 વાગ્યે પ્રવેશ કરશે. એટલા માટે આ વર્ષે મકરસંક્રાતિનું પર્વ 14 ની જગ્યાએ 15 જાન્યુઆરીનાં દિવસે ઉજવવામાં આવશે. મકરસંક્રાતિનાં દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાનનું ખુબજ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાતિનાં દિવસે સૂર્યદેવની પૂજા-અર્ચનાનું મહત્વ છે. જાણો આ દિવસે ક્યા વિશેષ ઉપાય કરવા જોઈએ.
જળ અર્પણ
મકરસંક્રાતિનાં દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી, તાંબાનાં લોટામાં કુમકુમ અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ એક આસન પર બેસી ગાયત્રી મંત્ર અથવા સૂર્યમંત્રનો જાપ કરવો જોઈએ.
દાન
તમારા સુખ અને સૌભાગ્યને વધારવા માટે મકરસંક્રાંતિના દિવસે પરિણીત મહિલાઓને ચૌદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
ચોખા અને ગોળ
વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે ચોખા અને ગોળને પાણીમાં વહેતા મૂકો.
ઘઉં અને ગોળ
મકરસંક્રાતિનાં દિવસે તાંબાનો સિક્કો પાણીમાં વહેતો મૂકો. લાલ કપડાંની અંદર ઘઉં અને ગોળ બાંધી જરૂરિયાતમંદને દાન કરો.
પૂર્વ દિશા
મકરસંક્રાતિનાં દિવસે પૂર્વ દિશામાં એક સફેદ કપડું પાથરી, તેના પર સૂર્યદેવની મૂર્તિ અથવા ફોટો રાખો. તેની સામે બેસી સૂર્યદેવની પૂજા કરો. સૂર્યદેવને ગોળનો ભોગ લગાવો. આ સાથે 108 સૂર્ય મંત્રનો જાપ કરો.
વાંચવા જેવું: તમારા જીવનમાં આ 5 ઘટના બની હોય તો માની લેજો કે સૂર્ય થઈ ગયો છે કમજોર, ઉત્તરાયણે કરી લેજો આસાન ઉપાય
વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી
તમારા પરિવારને ક્યારેય કોઈ નુકસાન ન પહોંચાડે તેની ખાતરી કરવા માટે, મકરસંક્રાંતિ વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે, પાંચ કોડીઓ લઈને ઘરના મુખ્ય સદસ્યનાં માથા પર સાત વાર ફેરવો. તેમને ભગવાન ગણેશના ચરણ સ્પર્શ કરાવો. આ પછી આ કોડીઓને પાણીમાં વહેતી મુકો.
ગોમતી ચક્ર
જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો મકરસંક્રાંતિના દિવસે ગોમતી ચક્ર લઈને સાંજે ક્યાંક નિર્જન જગ્યાએ જઈને એક નાનો ખાડો ખોદી તેમાં ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરી ગોમતી ચક્રને દબાવી દો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP