બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / do not keep these things in the south direction otherwise they will get ruined

વાસ્તુશાસ્ત્ર / એલર્ટ રહેજો! દક્ષિણ દિશામાં જ્યાં ત્યાં ન રાખતા વસ્તુઓ, ઘરને બરબાદ થતું બચાવવું હોય તો વાસ્તુ શાસ્ત્રનો આ નિયમ વાંચી લેજો

Manisha Jogi

Last Updated: 04:30 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. આ દિશામાં ભૂલથી પણ કેટલીક વસ્તુ ના રાખવી જોઈએ. ઘરમાં મંદિર દક્ષિણ દિશામાં ના હોવું જોઈએ, નહીંતર તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

  • હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ
  • આ દિશામાં ભૂલથી પણ કેટલીક વસ્તુ ના રાખવી
  • નહીંતર તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. ઘરમાં ખૂબ જ નાની વાતને અવગણવામાં આવે તો તેના કારણે ખૂબ જ નુકસાન થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દક્ષિણ દિશામાં યમ અને પિતૃઓનો વાસ હોય છે. આ કારણોસર આ દિશામાં ભૂલથી પણ કેટલીક વસ્તુ ના રાખવી જોઈએ. ઘરમાં મંદિર દક્ષિણ દિશામાં ના હોવું જોઈએ, નહીંતર તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આ દિશામાં પિતૃઓની પૂજા કરવામાં આવે છે. 

દક્ષિણ દિશામાં આ સામાન ના રાખવો
ઘરની દક્ષિણ દિશામાં ખરાબ મશીનરીવાળો સામાન ના રાખવો જોઈએ, નહીંતર વાસ્તુદોષ લાગે છે. કબાટ તથા જૂનો સામાન પણ દક્ષિણ દિશામાં ના રાખવો જોઈએ, નહીંતર આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓને પ્રણામ કરવું, સ્નાન અને ધ્યાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું.

આ દિશામાં રસોડુ ના હોવું જોઈએ. 
દક્ષિણ દિશામાં રસોડુ ના હોવું જોઈએ. આ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિશામાં રસોડુ તથા ગેસ સ્ટવ રાખવાથી જીવનમાં પરેશાની આવી શકે છે. આ દિશામાં ભોજન બનાવવાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. 

વધુ વાંચો: ગજબ! અહીં પ્રથમવાર રાવણના મંદિરમાં કરાઇ પ્રભુ શ્રીરામની પ્રતિષ્ઠા, પાછળની કહાની છે ઐતિહાસિક

સ્ટોર રૂમ
ઘરની દક્ષિણ દિશા ચપ્પલ તથા સ્ટોર રૂમ બનાવતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આ પ્રકારે કરવું તે પિતૃઓનું અપમાન માનવામાં આવે છે. જીવનમાં અનેક પરેશાની આવી શકે છે અને વિનાશનું કારણ બની શકે છે. આ દિશામાં આ વસ્તુ રાખવાથી પિતૃ નારાજ થાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ