બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / આરોગ્ય / diabetes patients must eat these sprouts

જાણવા જેવુ / હેલ્થ ટિપ્સ: આ એક ચીજ દરરોજ ખાવાથી બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, જાણી લેશો તો રહેશો ફાયદામાં

Premal

Last Updated: 07:04 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસમાં મોટાભાગના લોકો આ વિચારીને પરેશાન રહે છે કે તેમણે શું ખાવુ જોઈએ? અને શું ના ખાવુ જોઈએ. એવા ઘણા ડાયાબિટીસના દર્દી છે, જે હંમેશા બ્લડ શુગર વધવાથી પરેશાન રહે છે. એવામાં તમારે તમારા ડાયટમાં સ્પ્રાઉટ્સને સામેલ કરવા જોઈએ.

  • જો તમે ડાયાબિટીસના દર્દી છો તો કરો આ વસ્તુનુ સેવન
  • તમારે તમારા ડાયટમાં સ્પ્રાઉટ્સને સામેલ કરવા જોઈએ
  • સ્પ્રાઉટ્સમાં ફાઈબરની માત્રા વધારે હોવાથી બ્લડ શુગર ઘટે છે

ડાયાબિટીસના દર્દીઓએ કરવુ જોઈએ આ સ્પ્રાઉટ્સનું સેવન  

ફણગાવેલા મગ

સ્પ્રાઉટ્સમાં ફાઈબરની માત્રા વધારે હોય છે, જે મેટાબોલિજ્મને સારું કરે છે અને બ્લડ શુગરને ઝડપથી ઘટાડે છે. મગના ફાયદા વિશે મોટાભાગના લોકોને ખબર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ડાયાબિટીસમાં ફણગાવેલા મગ કેટલા ફાયદાકારક છે? મગમાં વિટેક્સિન અને આઈસોવિટેક્સિન નામના કેટલાંક એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે. આ સાથે ફણગાવેલા મગમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા પણ વધારે હોય છે, જે તમારી પાચન ક્રિયાને પણ યોગ્ય રાખે છે. 

ફણગાવેલા સોયાબીન

ફણગાવેલા સોયાબીન મોટાભાગના લોકોને સ્વાદમાં ખરાબ લાગે છે. પરંતુ આ તમારા આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. સોયાબીનમાં પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ અને ફઆઈટોએસ્ટ્રોજન્સ હોય છે, જે પેટ સાથે હાર્ટ માટે ફાયદાકારક હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ફણગાવેલા સોયાબીન તમારા માટે વધુ ગુણકારી છે. તેથી તમે તેનુ દરરોજ સેવન કરી શકો છો. 

ફણગાવેલા ચણા

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ફણગાવેલા ચણાનુ સેવન કરો. ચણામાં કાર્બ ઓછુ હોય છે. આ સાથે પ્રોટીનનુ પ્રમાણ થોડુ વધારે હોય છે.  જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ