બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Dharmishtha
Last Updated: 08:57 AM, 17 September 2020
CDCએ 3,92,000 મામલોને લઇને આ સંશોધન કર્યું છે. આ કુલ આંકડાના આઠ ટકા હતો. સંશોધન મુજબ 21 વર્ષથી ઓછી ઉમરના યુવાનોમાં ફક્ત 0.08 ટકા મૃત્યુ થયા છે.. અહેવાલમાં જણાવ્યા અનુસાર 21 વર્ષથી ઓછી વયના લોકો અમેરિકાની વસ્તીમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.
અમેરિકામાં અશ્વેત બાળકો પર સંકટ વધી ગયું છે. એક માર્ચથી 25 જુલાઇની વચ્ચે હોસ્પિટલોમાં દાખલ થયેલા 18 વર્ષથી નાના 576 બાળકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે તેમાં અડધા કોઇને કોઇ બિમારીગ્રસ્ત હતા. તેમા મોટાપા અને ફેફસાના રોગ સામાન્ય હતા.
CDCએ MIS સીને લઇને પણ 2 માર્ચથી 18 જુલાઇ વચ્ચે 40 રાજ્યોના 570 બાળકો પર અભ્યાસ કર્યો હતો. તેમા સામે આવ્યું કે આ બિમારીગ્રસ્ત 40 ટકા બાળકો હિસ્પેનિક અને 33 ટકા અશ્વેત હતા. જ્યારે શ્વેતોનો આંકડો માત્ર 13 ટકા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યામાં 20 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓની સંખ્યા 10 ટકાથી ઓછી છે. આ ઉમરના માત્ર 0.2 ટકા લોકો જ મૃત્યુ પામ્યા છે. આ આંકડા મંગળવારે WHO દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ