બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Manisha Jogi
Last Updated: 08:11 AM, 14 February 2024
સનાતન ધર્મમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. જેથી આ દિવસને સરસ્વતી પંચમી પણ કહેવામાં આવે છે. આજે વસંત પંચમી છે. મહા મહિનાની શુક્લ પાંચમના દિવસે વસંત પંચમી ઊજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સરસ્વતી માતા પ્રગટ થયા હતા. આ કારણોસર વસંત પંચમીના દિવસે વિધિ અનુસાર સરસ્વતી માતાની પૂજા કરવાથી બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને તમામ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. જ્યોતિષીય ગણના અનુસાર આ વર્ષે વસંત પંચમીના દિવસે રેવતી, અશ્વિની નક્ષત્ર અને શુભ યોગ સહિત અને દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજના દિવસે શુભ સંયોગનું નિર્માણ થવાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- શૈક્ષણિક કાર્યમાં જે પણ અડચણ આવશે તે મુશ્કેલી દૂર થશે. લગ્ન નક્કી થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિના યોગ બનશે.
મિથુન- આર્થિક પરિસ્થિતિ વધુ સારી થશે. બિઝનેસમાં સફળતા પ્રાપ્ચ છશેય બિઝનેસમાં આગળ વધવાની તક પ્રાપ્ત થશે. જીવનમાં તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. કોઈપણ પ્રકારની અડચણ વગર તમામ કાર્ય પૂર્ણ થશે.
વૃશ્વિક- નોકરી અને બિઝનેસમાં પ્રગતિની નવી તક મળશે. જીવનસાથીનો સપોર્ટ મળશે. કાર્યોમાં જે પણ અડચણ હશે તે દૂર થશે. સરસ્વતી માતાની કૃપાથી નોકરીમાં પ્રમોશ મળશે. નવી જોબ માટે ઓફર મળશે.
વધુ વાંચો: સૂર્ય ગોચરથી આ 5 રાશિના જાતકો થઈ જજો સાવધાન! નકારાત્મક પ્રભાવ જિંદગી કરશે વેરવિખેર
મીન- નાણાંકીય સમસ્યા દૂર થશે. આવકમાં વૃદ્ધિનો યોગ બનશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. જે પણ ધન અટકેલું છે, તે ધન પરત મળશે. આરોગ્યમાં સુધારો થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir