બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Bijal Vyas
Last Updated: 09:40 AM, 27 August 2023
How to Please Maa Lakshmi: જો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો ગરીબ માણસને અમીર બનતા સમય નથી લાગતો. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવવા માંગે છે અને આ માટે તે ઘણી પૂજા અને પાઠ પણ કરે છે. જો કે ઘણી વખત નાની-નાની ભૂલોને કારણે માતા લક્ષ્મી ઘર છોડીને જતી રહે છે અને પાછા આવવાનું નામ નથી લેતી. આ ભૂલોમાં ઘરમાં પડેલી નકામી વસ્તુઓ પડી શકે છે. જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને નકામી વસ્તુઓ રાખી મુક્યો છે. તો આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.
બૂટ-ચંપલ
લોકો જૂના ફાટેલા બૂટ અને ચંપલ પણ ઘરમાં રાખે છે. આવી સ્થિતિમાં આ ફાટેલા જૂના બૂટ અને ચંપલને ઘરની બહાર ફેંકી દેવા જોઇએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી. આ સાથે જ ઘરમાં તૂટેલા વાસણો રાખવા પણ અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં તૂટેલા કે નકામા સ્ટીલ, પ્લાસ્ટિક, તાંબાના વાસણો હોય તો તેને ઘરની બહાર ફેંકી દો અથવા ભંગાર તરીકે વેચો.
ખંડિત મૂર્તિ
ઘરમાં કોઇ દેવી-દેવતા કે ભગવાનની ખંડિત મૂર્તિ ના હોવી જોઇએ. ઘરના મંદિરમાં એવી મૂર્તિઓ થવા પર વાસ્તુદોષ વધે છે અને મા લક્ષ્મી અપ્રસન્ન થાય છે. સાંજે ઘરમાં ક્યાંય અંધારું ન હોવું જોઈએ. જ્યાં અંધારું હોય ત્યાં ઈલેક્ટ્રિક ફોલ્ટ અથવા બલ્બને ઠીક કરો અથવા બદલી દો. ઘરમાં અંધારું હોય ત્યારે માતા લક્ષ્મીનું આગમન થતુ નથી.
ઘડિયાળ
અટકી ગયેલી ઘડિયાળ પણ ભાગ્ય બંધ થવાનો સંકેત હોય છે. ઘરમાં રોકાયેલી ઘડિયાળ રાખવી શુભ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં કાં તો આ ઘડિયાળને રિપેર કરીને પાછી મૂકી શકાય અથવા તો તેને ઘરની બહાર કાઢીને નવી ઘડિયાળ લાવી શકાય. જો ઘરમાં ઘડિયાળ બંધ થઈ જાય તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP