રાજનીતિ / મને ખુરશીની લાલચ નથી, રાજીનામું તો જૂતાની અણીએ રાખું છું...: જેલથી સરકાર ચલાવવા મુદ્દે કેજરીવાલનું મોટું નિવેદન

Arwind Kejriwal on his resignation from CM designation during his meeting with AAP members

Arvind Kejriwal Resignation News: આમ આદમી પાર્ટીનાં કન્વીનર અને CM અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના રાજીનામા પર મોટું નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ