બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Hiralal
Last Updated: 04:26 PM, 1 April 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇડીની કસ્ટડી પૂરી થયા બાદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ વધુ કસ્ટડીની માંગ કરી ન હતી, ત્યારબાદ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. કેજરીવાલને તિહાડ જેલની બેરેક નંબર 2માં રાખવામાં આવશે. તેમની સાથે બીજા કોઈને નહીં રાખવામાં આવે. તેમની બેરેકની ચોવીસ કલાક સીસીવીટી કેમેરાથી નજર રાખવામાં આવશે. કેજરીવાલે રામાયણ, ગીતા અને નીરજા ચૌધરીના પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસીઝનની માગણી કરી છે. આ સિવાય દવાઓને જેલમાં રાખવા માટે પરવાનગી માંગવામાં આવી છે.
#WATCH | Delhi CM Arvind Kejriwal brought to Tihar Jail where he will be lodged in Jail Number 2. He has been sent to judicial custody till April 15 in Delhi liquor policy case. pic.twitter.com/JM3m3J1gms
— ANI (@ANI) April 1, 2024
14 દિવસ કેવી રીતે પસાર કરશે
અરવિંદ કેજરીવાલ, તિહાડમાં અન્ય કેદીઓ સાથે, તેમની સવાર સાંજે 6:30 વાગ્યે શરૂ કરશે. તેમને નાસ્તામાં ચા-બ્રેડ આપવામાં આવશે. સીએમ કેજરીવાલને સવારે સ્નાન કર્યા બાદ કોર્ટમાં જવું પડશે તો આ માટે મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન તે પોતાની લીગલ ટીમને પણ મળી શકશે. તિહારમાં બપોરનું ભોજન સવારે 10:30 થી 11 દરમિયાન યોજાશે. તેમને ભોજનમાં દાળ, શાકભાજી અને પાંચ રોટલી કે ભાત આપવામાં આવશે. અન્ય કેદીઓની સાથે તેમને બપોરે 3.30 વાગ્યે બે બિસ્કીટ સાથે એક કપ ચા પીરસવામાં આવશે. સાંજે 4 વાગ્યે સીએમ કેજરીવાલને પોતાના વકીલોને મળવાની મંજૂરી આપવામાં આવશે. તિહાર જેલમાં રાત્રિભોજન સાંજે 5.30 વાગ્યે શરૂ થાય છે. ત્યાં રાત્રે પણ દાળ, શાક, રોટલી કે ભાત આપવામાં આવે છે.
#WATCH | Delhi CM Arvind Kejriwal being brought out of Rouse Avenue Court.
— ANI (@ANI) April 1, 2024
He is being taken to Tihar Jail where he will be lodged in Jail Number 2. He has been sent to judicial custody till April 15 in Delhi liquor policy case. pic.twitter.com/gFiIxYijCB
મુખ્યમંત્રી પાસે બીજી કઈ સુવિધાઓ
કેજરીવાલ તિહાડ જેલમાં ટીવીની સુવિધા પણ અપાઈ છે જોકે લોક-અપમાં અને ભોજન દરમિયાન ટીવી નહીં જોઈ શકે. કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે. આવી સ્થિતિમાં જેલની અંદર તેમની નિયમિત તપાસ કરવામાં આવશે. ઈમરજન્સી માટે 24 કલાક ડોક્ટર હશે. કેજરીવાલના વકીલે તેમને વિશેષ આહાર આપવા વિનંતી કરી છે કારણ કે ડાયાબિટીસના દર્દીઓએ ભોજન અથવા નાસ્તા દરમિયાન વધારાની સાવચેતી રાખવી પડે છે.
WATCH: Delhi CM @ArvindKejriwal taken to Tihar Jail. pic.twitter.com/TDy7OaJZHC
— Prashant Kumar (@scribe_prashant) April 1, 2024
'જેલમાંથી સરકાર ચલાવવી શક્ય નથી'
જેલમાંથી સરકારને ચલાવવાની પ્રક્રિયા અંગે તિહાર જેલના પૂર્વ પીઆરઓ સુનીલ કુમાર ગુપ્તા કહે છે, "આ ખૂબ જ પડકારજનક હશે. મુખ્યમંત્રીની સાથે અંગત સ્ટાફ પણ હોવો જોઈએ. અત્યાર સુધી 16 જેલ છે અને તેમાંથી કોઇને પણ એવી સુવિધા નથી કે જ્યાંથી મુખ્યમંત્રી પદ ચલાવી શકાય. આ માટે તમામ નિયમો તોડવા પડશે. કોઈ પણ આટલા બધા નિયમો તોડવા દેશે નહીં. સરકાર ચલાવવી એ માત્ર ફાઇલો પર સહી કરવાનું જ કામ નથી. સરકાર ચલાવવા માટે કેબિનેટની બેઠકો બોલાવવામાં આવે છે. પ્રધાનોની સલાહ લેવામાં આવે છે અને ત્યાં ઘણો સ્ટાફ છે. એલજી સાથે મીટિંગ કે ટેલિફોનિક વાતચીત થાય છે. જેલમાં ટેલિફોનની કોઈ સુવિધા નથી. લોકો તેમની ફરિયાદોના નિવારણ માટે મુખ્યમંત્રીને મળવા આવે છે. જેલમાં સીએમ ઓફિસ બનાવવી અશક્ય છે. જેલમાં કેદીઓ દરરોજ 5 મિનિટ સુધી પોતાના પરિવાર સાથે વાત કરી શકે છે અને આ બધુ રેકોર્ડ થઇ જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP