બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Allotment of accounts to newly inducted MLAs in the Maharashtra Cabinet
Kishor
Last Updated: 09:44 PM, 14 July 2023
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ રાજકીય તણાવ જેવો માહોલ સર્જાયો હતો. બાદમાં હવે મહારાષ્ટ્ર રાજ્યના કેબિનેટમાં સામેલ કરાયેલા નવા એનસીપીના ધારાસભ્યોને ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં એનસીપીના અજીત પવારને સૌથી મહત્વનું ગણાતું નાણા અને આયોજનનું ખાતું સોંપવામાં આવ્યું છે. બીજી બાજુ છગન ભુજબળને ખાધ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત ડ્રગ એન્ડ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી ધરમરાવબા આત્રામને આપવામાં આવી છે. મહત્વનું છે કે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીનું વિસર્જન થયા બાદ સત્તાધારી શિવસેના અને ભાજપ પાર્ટીના ગઠબંધન બાદ નવા સભ્યોને ખાતા સોંપાયા છે.
#WATCH मुंबई: महाराष्ट्र के उपमुख्यमंत्री अजीत पवार ने आज वित्त और योजना विभाग के कैबिनेट मंत्री के रूप में कार्यभार संभाला। pic.twitter.com/D6t2O8Otrh
— ANI_HindiNews (@AHindinews) July 14, 2023
દેવેન્દ્ર ફડણવિસ પાસે ગૃહ સિંચાઈ અને ઉર્જા વિભાગ
વધુમાં પ્રથમ મહિલા મંત્રી તેવા અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તો અબ્દુલ સત્તારને અલ્પસંખ્યાક મંત્રી બનાવ્યા છે. સાથે સાથે હસન મુશ્રીફને તબીબ અને શિક્ષણ મંત્રાલય, તો કૃષિ મંત્રાલયની જવાબદારી ધનજય મુન્ડેના શિરે મૂકવામાં આવી છે. બીજી બાજુ શિવસેના એકનાથ સિંધે જૂથના અબ્દુલ સતાર અને સંજય રાઠોડના કૃષિ અને એફડીઆઈ વિભાગો એનસીપી જૂથને આપી દેવામાં આવ્યા છે. સંજય રાઠોડને જળ સંરક્ષણ વિભાગની જવાબદારી અને દેવેન્દ્ર ફડણવિસ પાસે ગૃહ સિંચાઈ અને ઉર્જા વિભાગ અપાયું છે.
महाराष्ट्र के नवनियुक्त उपमुख्यमंत्री अजीत पवार को वित्त और योजना विभाग मिला।
— ANI_HindiNews (@AHindinews) July 14, 2023
कैबिनेट मंत्री छगन भुजबल को खाद्य और नागरिक आपूर्ति विभाग मिला। pic.twitter.com/Nar2URfI34
રિસામણા મનામણાં બાદ અંતે જાહેરાત
વધુમાં દિલીપ પાટીલ સહકારી વિભાગ તથા અનિલ પાટીલ રાહત અને પુનર્વસન તથા આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી છે. તો રમત ગમત અને યુવા કલ્યાણ તથા બંદર વિભાગની જવાબદારી સંજય બંસોડને અપાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા ખાતાની ફાળવણી બાદ આંતરિક ઝઘડો શરૂ થયો હતો. આથી અજીત પવાર અને એકનાથ શિંદે જૂથની મડાગાંઠને કારણે કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થયો હતો.જોકે રિસામણા મનામણાં બાદ અંતે જાહેરાત કરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh