બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / According to health experts, painkillers should be consumed once in 12 hours

હેલ્થ / શું પિરિયડ્સમાં પેઇન કિલર દવા ખાવી હિતાવહ? જાણો તેનાથી થતા ફાયદા-નુકસાન

Pooja Khunti

Last Updated: 12:56 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે મહિલાઓને પીરિયડ્સના શરૂઆતના બે દિવસોમાં દુ:ખાવો વધુ થતો હોય છે. પેટમાં ખેચ આવે છે અને ક્યારેક તાવ પણ આવી જાય છે.

જ્યારે કોઈ મહિલા કે છોકરી પીરિયડ્સમાં થાય છે ત્યારે તેને પેટમાં દુ:ખાવો, કમરમાં દુ:ખાવો અને શરીરમાં નબળાઈ આવી જાય છે. કેટલાક કેસમાં તો ઊલટી અને ઊબકા પણ થવા લાગે છે. ક્યારેક આ દુ:ખાવો એટલી હદે વધી જાય છે કે તેમણે ડોક્ટરની પાસે જવું પડે છે. આ દુ:ખાવાથી રાહત મેળવવા માટે ક્યારેક તે હર્બલ ટીનું સેવન કરે છે અને આવા અન્ય ઉપાય પણ કરે છે. તે છતાં પણ જો દુ:ખાવો ઓછો ન થાય તો તે પેનકીલરનું સેવન કરે છે. 

શું પીરિયડ્સમાં પેનકીલર લેવી જોઈએ કે નહીં 
સામાન્ય રીતે મહિલાઓને પીરિયડ્સના શરૂઆતના બે દિવસોમાં દુ:ખાવો વધુ થતો હોય છે. પેટમાં ખેચ આવે છે અને ક્યારેક તાવ પણ આવી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પીરિયડ્સમાં પેનકીલરનું સેવન કરે છે. જો આ દવાનું સેવન વારંવાર કરવામાં આવે અથવા થોડા જ સમયમાં ફરી આ જ દવાનું સેવન કરવામાં આવે તો આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 

પીરિયડ્સમાં કેમ એટલો દુ:ખાવો થાય છે 
પીરિયડ્સ સમયે ગર્ભાશયમાં હાજર એન્ડોમેટ્રીયમ મેમ્બ્રેન નીકળી જાય છે. આ એક પ્રોસ્ટાગ્લાન્ડિન્સ નામના હોર્મોન્સના કારણે થાય છે. તેના કારણે ગર્ભાશય સંકોચાય જાય છે. જેના કારણે સોજો આવી જાય છે અને દુ:ખાવો થાય છે. 

પેનકીલર 
પીરિયડ્સમાં થતાં દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમે પેનકીલર લઈ શકો છો. સામાન્ય દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે નોનસ્ટીરોઇડ બળતરા વિરોધી દવાઓ લઈ શકો છો. આ દવા પ્રોસ્ટાગ્લાન્ડિનના સ્તરને વધતાં અટકાવે છે. જેના કારણે ગર્ભાશય ઓછું સંકુચાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ 12 કલાકમાં એક જ વાર પેનકીલરનું સેવન કરવું જોઈએ. 

વાંચવા જેવું: કેવી રીતે નખને મજબૂત અને સુંદર બનાવવા? ચાવવાની આદત સહિત આ રીતો છે ખતરનાક, 10 ટ્રિક અજમાવો

પીરિયડ્સ સમયે દુ:ખાવાથી રાહત મેળવવા આ ઉપાય કરવા 

  • વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરો 
  • તમારું પેટ ફુલે તેવા શાકભાજી અને ફળનું સેવન ન કરો 
  • વિટામિન D યુક્ત ખોરાકનું સેવન કરો 
  • વિટામિન E અને ઓમેગા 3 ફેટી એસિડવાળા ફૂડ્સનું સેવન કરો 
  • હળવી કસરત કરો 
  • પેટની નીચેના ભાગમાં ગરમ પાણીથી શેક કરો 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ