બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / According to health experts, painkillers should be consumed once in 12 hours
Pooja Khunti
Last Updated: 12:56 PM, 27 February 2024
જ્યારે કોઈ મહિલા કે છોકરી પીરિયડ્સમાં થાય છે ત્યારે તેને પેટમાં દુ:ખાવો, કમરમાં દુ:ખાવો અને શરીરમાં નબળાઈ આવી જાય છે. કેટલાક કેસમાં તો ઊલટી અને ઊબકા પણ થવા લાગે છે. ક્યારેક આ દુ:ખાવો એટલી હદે વધી જાય છે કે તેમણે ડોક્ટરની પાસે જવું પડે છે. આ દુ:ખાવાથી રાહત મેળવવા માટે ક્યારેક તે હર્બલ ટીનું સેવન કરે છે અને આવા અન્ય ઉપાય પણ કરે છે. તે છતાં પણ જો દુ:ખાવો ઓછો ન થાય તો તે પેનકીલરનું સેવન કરે છે.
શું પીરિયડ્સમાં પેનકીલર લેવી જોઈએ કે નહીં
સામાન્ય રીતે મહિલાઓને પીરિયડ્સના શરૂઆતના બે દિવસોમાં દુ:ખાવો વધુ થતો હોય છે. પેટમાં ખેચ આવે છે અને ક્યારેક તાવ પણ આવી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પીરિયડ્સમાં પેનકીલરનું સેવન કરે છે. જો આ દવાનું સેવન વારંવાર કરવામાં આવે અથવા થોડા જ સમયમાં ફરી આ જ દવાનું સેવન કરવામાં આવે તો આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
પીરિયડ્સમાં કેમ એટલો દુ:ખાવો થાય છે
પીરિયડ્સ સમયે ગર્ભાશયમાં હાજર એન્ડોમેટ્રીયમ મેમ્બ્રેન નીકળી જાય છે. આ એક પ્રોસ્ટાગ્લાન્ડિન્સ નામના હોર્મોન્સના કારણે થાય છે. તેના કારણે ગર્ભાશય સંકોચાય જાય છે. જેના કારણે સોજો આવી જાય છે અને દુ:ખાવો થાય છે.
પેનકીલર
પીરિયડ્સમાં થતાં દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમે પેનકીલર લઈ શકો છો. સામાન્ય દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે નોનસ્ટીરોઇડ બળતરા વિરોધી દવાઓ લઈ શકો છો. આ દવા પ્રોસ્ટાગ્લાન્ડિનના સ્તરને વધતાં અટકાવે છે. જેના કારણે ગર્ભાશય ઓછું સંકુચાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ 12 કલાકમાં એક જ વાર પેનકીલરનું સેવન કરવું જોઈએ.
વાંચવા જેવું: કેવી રીતે નખને મજબૂત અને સુંદર બનાવવા? ચાવવાની આદત સહિત આ રીતો છે ખતરનાક, 10 ટ્રિક અજમાવો
પીરિયડ્સ સમયે દુ:ખાવાથી રાહત મેળવવા આ ઉપાય કરવા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP