ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતભરના તમામ ભાજપના આગેવાનો અને કાર્યકરોને સૂચના આપી. પાટીલે કહ્યું- નવી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપ તરફથી કોઇપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં, અગાઉ નક્કી થયેલા કાર્યક્રમો પણ રદ્દ કરવા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતભરના તમામ ભાજપના આગેવાનો અને કાર્યકરોને સૂચના આપી. પાટીલે કહ્યું- નવી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપ તરફથી કોઇપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં, અગાઉ નક્કી થયેલા કાર્યક્રમો પણ રદ્દ કરવા.
બ્રેકિંગ ન્યૂઝ